કાલોલ માં શ્રી ગોવર્ધનનાથજી હવેલીમાં તા ૦૪/૦૯/૨૪ ને બુધવાર ના રોજ શ્રી અભિષેકલાલજી મહારાજ શ્રી ના પાવન સાનિધ્ય માં જોગીલીલા અને ઢાઢીલીલા નો અતિભવ્ય મનોરથ યોજાયો હતો. આ મનોરથ શ્રી વલ્લભાશ્રય હવેલી રાજકોટ ના સુપ્રસિદ્ધ કિર્તનકારો દ્વારા કરવામાં આવ્યો હતો.આ મનોરથ માં સવારે ૧૦:૦૦ વાગે પલના દર્શન માં જોગીલીલા નો મનોરથ અને પછી રાજભોગ ના દર્શન અને સાંજે ૫:૩૦ એ ભોગ સંધ્યા ના દર્શન માં ઢાઢીલીલા નો મનોરથ અને શયન ના દર્શન કરવામાં આવ્યા હતા. આ મનોરથ નો લાભ કાલોલ ના વૈષ્ણવો એ બહોળી સંખ્યા માં લીધો હતો.આ મનોરથ નું આયોજન શ્રી ગોવર્ધનનાથજી હવેલી ના અધિકારી કીર્તનકારો તેમજ યુવા કાર્યકર્તા ઓ દ્વારા ખુબ જ ઉમળકાભેર કરવામાં આવ્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તારાપુર 12કલાકની અખંડ આનંદ ગરબા ધુનનું આયોજન કરાયું
તારાપુર ભીમનાથ મહાદેવ મંદિરે 12 કલાકના અખંડ આનંદ ગરબા ધુનનું 7માં વર્ષે પણ આયોજન કરાયું ...
ખાંભા ના જુના રામજી મંદિરમાં કુષ્ણ જન્મ ભવ્ય ઉજવણી કરવામાં આવી
ખાંભા ના જુના રામજી મંદિરમાં કુષ્ણ જન્મ ભવ્ય ઉજવણી કરવામાં આવી
Chhath Puja 2023: छठ पूजा पर घर जाने के लिए जान जोखिम में क्यों डाल रहे हैं यात्री | Aaj Tak News
Chhath Puja 2023: छठ पूजा पर घर जाने के लिए जान जोखिम में क्यों डाल रहे हैं यात्री | Aaj Tak News
DEESA/ડીસામાં જલારામ બાપાની 223 જન્મ જયંતી નિમિત્તે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયો
DEESA/ડીસામાં જલારામ બાપાની 223 જન્મ જયંતી નિમિત્તે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયો
G-20 Summit In Delhi: G-20 Summit से पहले PM Modi ने दिया बड़ा बयान, कहा- किसी को पीछे नहीं छोड़ना
G-20 Summit In Delhi: G-20 Summit से पहले PM Modi ने दिया बड़ा बयान, कहा- किसी को पीछे नहीं छोड़ना