નિઃસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જસદણનો અબોલ પશુઓને ડેટોલ મિશ્રિત પાણીના છંટકાવનો પ્રયોગ સફળ રહ્યાના અનેક જગ્યાએથી સારા સમાચાર મળી રહ્યા છે ત્યારે વધુમાં વધુ અબોલ જીવોની સારવાર માટે વિનામૂલ્યે મદદરૂપ થવા ટ્રસ્ટના સદસ્યો દ્રારા છેલ્લા આઠ દિવસથી રાત દિવસ જોયા વગર બોટલો તૈયાર કરવામાં આવી રહી છે.