ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહેલા ડો. બોરીસાગર માટે સહુથી પેચીદો સવાલ છે કે શુ આ વખતે પાટીદાર સમાજના મત ડો.બોરીસાગર ને મળશે કે કેમ ?? ભારતીય જનતા પાર્ટીના જે.વી કાકડીયા, આમ આદમી પાર્ટીના કાંતીભાઈ સતાસીયા અને જનતાદળ ના પાયલ પટેલ ની સામે કોંગ્રેસ પાર્ટી એ આ ચુંટણી માં રાજગોર બ્રાહ્મણ સમાજમાં થી આવતા ડો. કિર્તી ભાઈ બોરીસાગર ની પસંદગી કરીને પાટીદાર સમાજને નારાજ કર્યા હોય તેવો ધાટ પાટીદાર ના ગઢ સમાન ધારી-૯૪ વિધાનસભા માં જોવા મળેલ છે.સાથોસાથ કોંગ્રેસના અન્ય પાટીદાર સમાજના રાજકીય આગેવાનો ની હાજરી પણ ચુંટણી પ્રચાર માં જોવા મળતી નથી . તો શુ કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ૨૦૨૨ માં ૨૦૧૭ નુ પુનરાવર્તન નહી કરી શકે ??? તેવા વેધક સવાલ થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kota : कोटा में इंजीनियर और डॉक्टर बनने के लिए जाने वाले कुछ बच्चे खुदकुशी क्यों कर रहे हैं? (BBC)
Kota : कोटा में इंजीनियर और डॉक्टर बनने के लिए जाने वाले कुछ बच्चे खुदकुशी क्यों कर रहे हैं? (BBC)
घरात कोणी नसल्याचे पाहुन घरात घुसला चोरटा मग काय झाले ते पहा
घरात कोणी नसल्याचे पाहुन घरात घुसला चोरटा मग काय झाले ते पहा
बेकरीतले खाद्यपदार्थ खातायेत तर एकदा स्वच्छता ही पहा
कदमवाकवस्ती : पूर्व हवेली परिसरात सध्या अन्न व औषध प्रशासनाची कारवाई थंडावली आहे....
ঢকুৱাখনাৰ জামুগুৰিত গেজেৰা দলেৰ বংশাৱলী অভিৱৰ্তন উদযাপনৰ ব্যাপক প্ৰস্তুতি।
*ঐনিতম-গুমৰাগেৰে মুখৰিত নুৱাচিং দলে লত্তা*
ঢকুৱাখনা মহকুমাৰ অন্তগত পাপুং জামুগুৰিত নুৱাচিং দলে লত্তা নামেৰে নামকৰণ কৰি মিচিং জনগোষ্ঠীৰ দলে গোত্ৰৰ অন্যতম শাখা নুৱাচিং দলে তথা গ
ঢকুৱাখনাৰ জামুগুৰিত গেজেৰা দলেৰ বংশাৱলী অভিৱৰ্তন উদযাপনৰ ব্যাপক প্ৰস্তুতি।
*ঐনিতম-গুমৰাগেৰে...