ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહેલા ડો. બોરીસાગર માટે સહુથી પેચીદો સવાલ છે કે શુ આ વખતે પાટીદાર સમાજના મત ડો.બોરીસાગર ને મળશે કે કેમ ?? ભારતીય જનતા પાર્ટીના જે.વી કાકડીયા, આમ આદમી પાર્ટીના કાંતીભાઈ સતાસીયા અને જનતાદળ ના પાયલ પટેલ ની સામે કોંગ્રેસ પાર્ટી એ આ ચુંટણી માં રાજગોર બ્રાહ્મણ સમાજમાં થી આવતા ડો. કિર્તી ભાઈ બોરીસાગર ની પસંદગી કરીને પાટીદાર સમાજને નારાજ કર્યા હોય તેવો ધાટ પાટીદાર ના ગઢ સમાન ધારી-૯૪ વિધાનસભા માં જોવા મળેલ છે.સાથોસાથ કોંગ્રેસના અન્ય પાટીદાર સમાજના રાજકીય આગેવાનો ની હાજરી પણ ચુંટણી પ્રચાર માં જોવા મળતી નથી . તો શુ કોંગ્રેસ પાર્ટી વિધાનસભા ૨૦૨૨ માં ૨૦૧૭ નુ પુનરાવર્તન નહી કરી શકે ??? તેવા વેધક સવાલ થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Flipkart Glitch: Galaxy F15 5G सर्च करने पर फ्लिपकार्ट दिखा रहा अतरंगी चीजें, किसी को दिखा आम तो किसी को दिख रहे आलू
कल सैमसंग अपने ग्राहकों के लिए Galaxy F15 5G फोन लॉन्च करने जा रहा है। इस फोन को काफी समय से...
ধেমাজিত চিগিল জীয়াধল নদীৰ মথাউৰিঃ জীয়াধলৰ সোঁপাৰৰ মথাউৰি বৰদলনি সাপেখাটি গাঁৱত চিগিল মথাউৰি
ধেমাজি জিলাৰ জীয়াধল নদীৰ বানে চিঙিল মথাউৰি ৷ আজি সন্ধিয়া ভাগত জীয়াধল নদীৰ সোঁপাৰৰ মথাউৰিৰ বৰদলনি...
বেকাজানত বিনামূলীয়া চকু পৰীক্ষা আৰু চশ্মা প্ৰদান শিবিৰ
তিতাবৰ মহকুমাৰ বেকাজানত অনুষ্ঠিত চকু পৰীক্ষা আৰু চশ্মা প্ৰদান শিবিৰত অঞ্চলটোৰ ২০৫ গৰাকী লোকৰ...
ಹವ್ಯಕ ಪ್ರತಿಷ್ಠಾಪನದಿಂದ ಉಚಿತ ವೈದ್ಯಕೀಯ ಶಿಬಿರ ಆಯೋಜನೆ
ಬೆಂಗಳೂರು : ರಾಜರಾಜೇಶ್ವರಿ ನಗರ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಜನಪ್ರಿಯ ಶಾಸಕರಾದ ಮುನಿರತ್ನ ಅವರು ವಾರ್ಡ್ ನಂ 160...