૧૫મી ઓગટષ્ના દિવસે સણોસરા ગ્રામ પંચાયત દ્વારા આયોજીત

૨૧ ફૂટ લાંબો અને ૦૯ ફૂટ પહોળા રાષ્ટ્ર ધ્વજ સાથે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે તેમા મુખ્ય અતિથિ કુલપતિશ્રી ડૉ:વચ્છરાજ ભદ્રાયું અને અરુણ ભાઈ દવે 

સાથે સમસ્ત લોકભારતી પરિવાર તથા સણોસરાની તમામ સ્કૂલના

 આચાર્યશ્રી અને શિક્ષકશ્રી તથા વિદ્યાર્થીઓ ભાઈઓ-બહેનો તથા *સર્વ ગ્રામજનો ભાઈઓ બહેનો યુવાનો તથા વડીલો* અને સરપંચશ્રી સાથે પંચાયતના સભ્યશ્રીઓ અને રાજકીય આગેવાનો તથા પંચાયતનાં કાર્યકરો અને બજરંગી ટ્રેનીંગ સ્કૂલનાં વિદ્યાર્થીઓ અને બજરંગી પાઠશાળા ના વિદ્યાર્થીઓ તથા *ધરતી પુત્ર ખેડૂતો* તથા આંગણવાડી બહેનો,સરકારી દવાખાના ના કાર્યકરો અને આપડા ગામના તમામ આગેવાનો તિરંગા યાત્રામાં જોડાશે. અને સણોસરા ગામના તમામ વતન પ્રેમી ભારતીઓને તિરંગા યાત્રામાં જોડાયાં હતાં