પાટડી તાલુકામાં રહેતા પરિવારની નવ વર્ષની બાળકી વર્ષ ૨૦૧૬માં પોતાની માતા સાથે ધ્રાંગધ્રા આવી હતી. ત્યારે થાનમાં રહેતા મહંમદહુશેન શેખે બાળકીને નવા કપડા અને ચોકલેટ આપવાની લાલચ આપી ધ્રાંગધ્રાના નવયુગ સિનેમા પાસે આવેલી અવાવરૃ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે બાળકીએ માતા-પિતાને જાણ કરતા બાળકીના પિતાએ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ આચરનાર શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગેનો કેસ તાજેતરમાં ધ્રાંગધ્રા એડિશ્નલ સેશન્સ જજ એમ.પી.ચૌધરીની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાઓના આધારે કોર્ટે દુષ્કર્મ આચરનાર મહંમદહુશેન શેખને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા અને રોકડ રૃા.૧૦,૦૦૦નો દંડ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'मोदी सरनेम' मामले में राहुल गांधी की और बढ़ी मुश्किलें, अब पटना कोर्ट ने 25 अप्रैल को पेश होने का दिया आदेश
कांग्रेस नेता राहुल गांधी की मुश्किलें खत्म होने का नाम ही नहीं ले रही हैं।पटना के एमपी /एमएलए...
*दि 06/10/22 वार *गुरुवार रोजी *जिवनस्पर्श डोळ्यांचा दवाखाना औरंगाबाद व ग्रामपंचायत कार्यालय आंबा * यांच्या संयुक्त विद्यमाने आपल्या आंबा गावामध्ये भव्य *नेत्र तपासणी शिबिर*
*दि 06/10/22 वार *गुरुवार रोजी *जिवनस्पर्श डोळ्यांचा दवाखाना औरंगाबाद व ग्रामपंचायत कार्यालय आंबा...
'मी आत्महत्या करायला जातोय', अशी चिठ्ठी लिहून तरुणाने जीवन संपवले
रत्नागिरी : 'मी आत्महत्या करायला जातोय' अशी चिठठी लिहून कुवारबाव येथील तरुणाने आपले जीवन संपवले....
DEESA/ડીસા માં વધુ એક લવ જેહાદ નો કિસ્સો આવ્યો સામે..
DEESA/ડીસા માં વધુ એક લવ જેહાદ નો કિસ્સો આવ્યો સામે..
આજરોજ જામકંડોરણા ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ પરબધામના સંત
આજરોજ જામકંડોરણા ખાતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ પરબધામના સંત