દાહોદના બે પેટ્રોલપંપ પર દાહોદ મામલતદારની ટીમ દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવતા પેટ્રોલ પંપ પર ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા હતા.જોકે બંને પેટ્રોલપંપ ઉપર કોઈપણ પ્રકારની ગેરરીતી સામે આવી નહોતી જે બાદ મામલતદાર સહિતની ટીમ પરત રવાના થઈ હતી રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો દાહોદના મામલતદાર મનોજ મિશ્રાએ શહેરના ગોધરારોડ વિસ્તારમાં આવેલ માતૃછાયા પેટ્રોલપંપ તેમજ દાહોદ તાલુકાના રાબડાળ રૂરલ પોલીસ પથક ની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ પર ઓચિંતી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી હતી જેમાં કોઈ શકબંધ વસ્તુ સામે ન આવ્યું હતું તંત્રના વિશ્વસિનિય સૂત્રો દ્વારા જાણવા મળેલ આ રૂટીન ચેકિંગ હતું.જેમાં પેટ્રોલ પંપ ઉપર કોઈપણ પ્રકારની ગેરરીતિ તો આચરવામાં નથી આવતી ને અથવા તો સરકાર દ્વારા નક્કી કરેલ ધારા ધોરણ અને નિયમોનું યોગ્ય રીતે પાલન થાય છે કે કેમ તે અંગેની તપાસ અર્થે આજરોજ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા ગણપતિ મહોત્સવ ગાંધી બાગ કા રાજા ની પધરામણી#azadmedialive#mahuva#news#gujartinews#gujarat
મહુવા ગણપતિ મહોત્સવ ગાંધી બાગ કા રાજા ની પધરામણી#azadmedialive#mahuva#news#gujartinews#gujarat
দূৰ্গাপূজাৰ প্ৰাকক্ষণত সোণাৰিত কঠোৰ পৰিবহণ বিভাগ।
দূৰ্গাপূজাৰ প্ৰাকক্ষণত সোণাৰিত কঠোৰ পৰিবহণ বিভাগ।
দূৰ্গাপূজাৰ প্ৰাকক্ষণত সোণাৰিত সুৰাপায়ী...
नयापुरा इस्माइल चौक पर पुरानी रंजिश में युवक पर चाकू एवं सरिये से जानलेवा हमला MBS अस्पताल में भर्ती
शहर के नयापुरा इलाके के इस्माइल चौक पर देर रात पुरानी रंजिश में युवक पर चाकू एव सरियों से हमला कर...
મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલા મામલે ઇશુદાન ગઢવી ભાજપ પર કર્યા પ્રહાર
મહામંત્રી મનોજ સોરઠીયા પર હુમલા મામલે ઇશુદાન ગઢવી ભાજપ પર કર્યા પ્રહાર
शेविंग करते-करते Tejashwi पर क्या बोल गये चाचा? Bihar | Narendra Modi | Rahul Gandhi
शेविंग करते-करते Tejashwi पर क्या बोल गये चाचा? Bihar | Narendra Modi | Rahul Gandhi