ધ્રાંગધ્રા-હળવદ રોડ પર મેવાડા ઓઈલ મીલ પાસે રહેતા દેવાશિષભાઈ સોમપુરાની ૧૦ વર્ષની દિકરી ધ્યાના સોમપુરા અને તેની બહેનપણી પ્રિયા ભાર્ગવભાઈ દવે બંને સાંજના સમયે ધ્રાંગધ્રા-હળવદ મેઈન રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જીવતો વીજવાયર બંને બાળકીઓ પર પડતા વીજ શોક લાગવાથી ધ્યાના સોમપુરાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાળકી આ બનાવને લઈ ગભરાઈ ગઈ હતી. આ અંગેની જાણ થતાં જ આસપાસના વાહનચાલકો સહિત લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બંને બાળકીઓને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ફરજ પરના ડોક્ટરે ધ્યાના સોમપુરાને મૃત જાહેર કરતા તેના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બાળકીને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી છે આ બનાવની જાણ થતાં બન્ને બાળકીના પરિવારજનો સગા-સબંધીઓ તેમજ રાજકીય આગેવાનો સહિત શહેરીજનો મોટીસંખ્યામાં હોસ્પીટલ ખાતે ઉમટી પડયા હતાં. તેમજ પીજીવીસીએલ તંત્રના સ્થાનીક અધિકારીઓ પણ આ બનાવને લઈ ઘટના સ્થળ સહિત હોસ્પીટલે આવી પહોંચ્યા હતા. પીજીવીસીએલ તંત્રની બેદરકારીના કારણે પોતાની દિકરીએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી હતી. બાળકીનું મોત નીપજતા વીજતંત્રની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Salman Khan House Firing: फायरिंग पर सलमान के परिवार का पहला बयान आया सामने, देखिए क्या कहा? 
 
                      Salman Khan House Firing: फायरिंग पर सलमान के परिवार का पहला बयान आया सामने, देखिए क्या कहा?
                  
   સુરત : બે અલગ-અલગ જગ્યાએ આગ બનાવો બન્યા | SatyaNirbhay News Channel 
 
                      સુરત : બે અલગ-અલગ જગ્યાએ આગ બનાવો બન્યા | SatyaNirbhay News Channel
                  
   કડી : N.S.Sના વિદ્યાર્થીઓએ મતદાનના દિવસે મતદાન કરી પોતાની ફરજ અદા કરવા લોકોને કરી અપીલ 
 
                      રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન થવા જય રહ્યું છે ત્યારે જ્યારે ગુજરાતમાં...
                  
   લસણપોર સંકટ મોચન હનુમાન મંદિરચાલતી રામકથાનો લ્હાવો લેવા પહોંચ્યા મહુવા170 વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયા 
 
                      માનવ જીવનનું કલ્યાણ અર્થે લસણપોરના જંગલ વિસ્તારમાં આવેલ સંકટ મોચન હનુમાન દાદાના ધામ ખાતે ચાલી...
                  
   Postpartum Care: सिर्फ बच्चे ही नहीं नई मां को भी होती है देखभाल की जरूरत, इन टिप्स की मदद से रखें अपना ख्याल 
 
                      मां बनने के बाद (Postpartum Care) महिला के जीवन में सबकुछ बदल जाता है। इस दौरान उन्हें कई शारीरिक...
                  
   
  
  
  
   
  