ધ્રાંગધ્રા-હળવદ રોડ પર મેવાડા ઓઈલ મીલ પાસે રહેતા દેવાશિષભાઈ સોમપુરાની ૧૦ વર્ષની દિકરી ધ્યાના સોમપુરા અને તેની બહેનપણી પ્રિયા ભાર્ગવભાઈ દવે બંને સાંજના સમયે ધ્રાંગધ્રા-હળવદ મેઈન રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક જીવતો વીજવાયર બંને બાળકીઓ પર પડતા વીજ શોક લાગવાથી ધ્યાના સોમપુરાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બાળકી આ બનાવને લઈ ગભરાઈ ગઈ હતી. આ અંગેની જાણ થતાં જ આસપાસના વાહનચાલકો સહિત લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને બંને બાળકીઓને સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ફરજ પરના ડોક્ટરે ધ્યાના સોમપુરાને મૃત જાહેર કરતા તેના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બાળકીને સારવાર અર્થે ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી છે આ બનાવની જાણ થતાં બન્ને બાળકીના પરિવારજનો સગા-સબંધીઓ તેમજ રાજકીય આગેવાનો સહિત શહેરીજનો મોટીસંખ્યામાં હોસ્પીટલ ખાતે ઉમટી પડયા હતાં. તેમજ પીજીવીસીએલ તંત્રના સ્થાનીક અધિકારીઓ પણ આ બનાવને લઈ ઘટના સ્થળ સહિત હોસ્પીટલે આવી પહોંચ્યા હતા. પીજીવીસીએલ તંત્રની બેદરકારીના કારણે પોતાની દિકરીએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ સાથે ન્યાયની માંગ કરી હતી. બાળકીનું મોત નીપજતા વીજતંત્રની કામગીરી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rahul Gandhi Nomination: Raebareli में Congress करेगी शक्ति प्रदर्शन, मां संग नामांकन करेंगे Rahul
Rahul Gandhi Nomination: Raebareli में Congress करेगी शक्ति प्रदर्शन, मां संग नामांकन करेंगे Rahul
महाराष्ट्र सहित देश सभी इलाकों से बाप्पा की अगुवाई । #sudarshannews
महाराष्ट्र सहित देश सभी इलाकों से बाप्पा की अगुवाई । #sudarshannews
Atiq Ahmed Live News: अतीक अहमद का कबूलनामा, पुलिसकर्मियों से कहा- जेल में रची थी उमेश पाल की साजिश
उमेश पाल हत्याकांड के बाद अतीक अहमद की माफियागीरी खत्म होने का सिलसिला जो शुरू हुआ वो...
परळी वीज केंद्रातील राखेच्या तळ्यात ब्लास्टचा प्रयत्न;एटीएस कडून पाहणी
परळी (प्रतिनिधी) दाऊदपूर शिवारात असलेल्या औष्णिक वीज केंद्राच्या राखेच्या तळ्यात जिलेटिन च्या...
રાધનપુર : અર્બુદા સેનાના રથનું આગમન | SatyaNirbhay News Channel
રાધનપુર : અર્બુદા સેનાના રથનું આગમન | SatyaNirbhay News Channel