ચોટીલા હાઇવે પર રાજકોટના ઉધોગપતિની કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં આયા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુંનર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાઈક બચાવવા જતા કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કરી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં રાજકોટના ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાળા સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वार्षिक शैक्षणिक भ्रमण पर विद्यार्थी हुए रवाना
कोटा. कनवास कस्बे में संचालित मां दुर्गा कंप्यूटर व वेदांश स्टडी सेंटर के द्वारा विद्यार्थी...
अग्रसेन जयंती अपने चरम पर:नेमीचंद*
*अग्रसेन जयंती अपने चरम पर:नेमीचंद*
अग्रवाल महिला मंडल द्वारा आज की प्रतियोगिता कलयुग के प्रभु...
संत कबीर दास के जन्मोत्सव पर हिण्डोली कस्बे मे निकली शोभायात्रा
हिंडोली कस्बे मे संत कबीर दास के जन्मोत्सव पर शोभायात्रा का निकाली गई शोभायात्रा मे महिलाओ ने कलश...
રાજકોટમાં કાલથી ચાર દિ’ સૌરાષ્ટ્ર-કચ્છના 11 જિલ્લાના રીટર્નીંગ અધિકારીઓની બીજા તબક્કાની ચૂંટણીલક્ષી તાલીમ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગવાનું શરુ થતા રાજકીય પક્ષોની સાથે ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર...
ઓલપાડ તાલુકાના અસનાડ ગામના ‘સંસ્કૃતિ સખી મંડળે’ પિત્ઝાને આપ્યું નવું રૂપ
શક્તિના સન્માન અને તેમની આગવી ઓળખ પ્રસ્થાપિત કરવા રાજ્ય સરકાર અનેક કલ્યાણકારી પગલાઓ લઈ રહી છે....