ચોટીલા હાઇવે પર રાજકોટના ઉધોગપતિની કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં આયા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુંનર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાઈક બચાવવા જતા કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કરી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં રાજકોટના ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાળા સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
क्या कहेंगे : बारिश के बीच बून्दी ओर बिजली
बून्दी। मंगलवार शाम बारिश के दौरान तारागढ़ की पहाड़ी पर कड़कती बिजली और बून्दी की ऐतिहासिक विरासत...
उमर अब्दुल्ला बोले- सरकार बनी तो पाकिस्तान से बात करेंगे,बीजेपी ने बताया राष्ट्रविरोधी
जम्मू-कश्मीर के पूर्व मुख्यमंत्री और नेशनल कॉन्फ्रेंस के नेता उमर अब्दुल्ला ने विधानसभा चुनाव की...
ખાંભા અને રાજુલા પોલીસ સ્ટેશનના ખુનની કોશિષ અને પોલીસની ફરજમાં રૂકાવટ કરવાના ગુન્હાઓમાં એક વર્ષથી વોન્ટેડ કુખ્યાત હિસ્ટ્રીશીટરને રાજસ્થાનના સિરોહી મુકામેથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી , ગુજરાત રાજય , ગાંધીનગર નાઓ દ્વારા તા .૦૭ / ૧૧...
INDIA Alliance Protest: Randeep Surjewala ने मोदी सरकार पर साधा निशाना, कहा- संसद की जरूरत क्या है
INDIA Alliance Protest: Randeep Surjewala ने मोदी सरकार पर साधा निशाना, कहा- संसद की जरूरत क्या है