ચોટીલા હાઇવે પર રાજકોટના ઉધોગપતિની કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં આયા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુંનર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાઈક બચાવવા જતા કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કરી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં રાજકોટના ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાળા સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पाकिस्तान में बढ़ती राजनीतिक अस्थिरता पर भारत की सतर्क नजर, इमरान खान की गिरफ्तारी पर नहीं की कोई टिप्पणी
नई दिल्ली। पूर्व पीएम इमरान खान की गिरफ्तारी के साथ ही पाकिस्तान लंबे समय तक राजनीतिक...
भारत में 5G टेलीकॉम सेवाएं (5G Telecom Service) आने वाले महीनों में शुरू होने वाली हैं
भारत में 5G टेलीकॉम सेवाएं (5G Telecom Service) आने वाले महीनों में शुरू होने वाली हैं। लॉन्च से...
उद्धव बोले- महायुति अपना सीएम कैंडिडेट बताए:फिर हम ऐलान करेंगे, शरद पवार ने कहा- लोगों को मौजूदा सरकार से छुटकारा दिलाना है
महाविकास अघाड़ी के मुख्यमंत्री उम्मीदवार के बारे में पूछे जाने पर शिवसेना (UBT) नेता उद्धव ठाकरे...
Tata Punch EV से उठा पर्दा, केवल 25 हजार रुपये करें बुकिंग; यहां देखिए संभावित फीचर्स और रेंज डिटेल
Tata Motors ने अपनी बहुप्रतीक्षित इलेक्ट्रिक कार Punch EV को भारतीय बाजार में पेश कर दिया है।...
JVVNL सहायक अभियंता शाहाबाद को किया एपीओ
फ़िरोज़ ख़ानशाहाबाद/बारा।जयपुर विद्युत वितरण निगम लिमिटेड शाहबाद के सहायक अभियंता कदमी मीना को...