ચોટીલા હાઇવે પર રાજકોટના ઉધોગપતિની કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં આયા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુંનર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાઈક બચાવવા જતા કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કરી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં રાજકોટના ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાળા સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
YouTube Sleep Timer: नए फीचर की टेस्टिंग कर रहा है यूट्यूब, एक निश्चित समय पर ऑटोमेटिकली रुक जाएगा वीडियो
यूट्यूब गूगल की स्ट्रीमिंग सेवा है जिसे लाखों लोगों द्वारा इस्तेमाल किया जाता है। कंपनी इस सेवा...
ओवैसी के घर हमला , मामले में स्पीकर बिरला का एक्शन, मुलाकात कर दिया बड़ा निर्देश ।
लोकसभा अध्यक्ष ओम बिरला ने हैदराबाद के सांसद और ऑल इंडिया मजलिस-ए-इत्तेहादुल मुस्लिमीन के चीफ...
Car Care Tips:भरी गर्मी में भी करनी है कूल ड्राइविंग, तो कर लीजिए ये 5 जरूरी काम; बीच रास्ते में नहीं रुकेगी गाड़ी
गर्मियों के दौरान सबसे ज्यादा काम करने वाले कंपोनेंट्स में एयर कंडीशनिंग सिस्टम का नाम शामलि है।...
NMMS એક્ઝામનાં પરીક્ષાર્થીઓ માટે અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા પ્રશ્નબેંક પુસ્તિકા વિતરણનો કાર્યક્રમ
સમાજનાં નબળા વર્ગમાંથી આવતાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ કરવા સંદર્ભે અદાણી...