ચોટીલા હાઇવે પર રાજકોટના ઉધોગપતિની કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં આયા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુંનર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાઈક બચાવવા જતા કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કરી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં રાજકોટના ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાળા સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીત
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીત
Delhi के सीएम Arvind Kejriwal ने कोर्ट से क्या मांगा? किस मामले में मिली राहत?
Delhi के सीएम Arvind Kejriwal ने कोर्ट से क्या मांगा? किस मामले में मिली राहत?
અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી ના ગોપાલ ઇટાલિયા ની મહત્વ મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ,
અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી ના ગોપાલ ઇટાલિયા ની મહત્વ મુદ્દાઓ પર પ્રેસ કોન્ફરન્સ યોજાઈ,
ગરબાડા નગરમાં આરોગ્ય વિભાગ દ્વારા ભવાઈના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવ્યા
ગરબાડા નગરમાં આરોગ્ય વિભાગ દ્વારા ભવાઈના માધ્યમથી લોકોને જાગૃત કરવામાં આવ્યા.
नवीन औरंगाबाद श्री गणेश महासंघ २०२२ अध्यक्षपदी निखील कुलकर्णी
औरंगाबाद : (दीपक परेराव) गेल्या १८ वर्षांपासून प्रती वर्षाप्रमाणे याही वर्षी नविन औरंगाबाद श्री...