ચોટીલા હાઇવે પર રાજકોટના ઉધોગપતિની કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં આયા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુંનર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાઈક બચાવવા જતા કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કરી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં રાજકોટના ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાળા સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અરવિંદ કેજરીવાલે ઊંઝા ખાતે જાહેર સભા સંબોધી, જુઓ Video સરકાર બનશે તો શુ કરશે
અરવિંદ કેજરીવાલે ઊંઝા ખાતે જાહેર સભા સંબોધી, જુઓ Video સરકાર બનશે તો શુ કરશે
મહેસાણા જિલલાનાં વીજાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં મહિલા આરોપીને ઝડપી લેતી ભાવનગર,
લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
મહેસાણા જિલલાનાં વીજાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચોરીનાં ગુન્હામાં નાસતાં-ફરતાં મહિલા આરોપીને...
नायब सैनी लगातार दूसरी बार हरियाणा के मुख्यमंत्री बने:विज, आरती-श्रुति समेत 13 मंत्रियों ने शपथ ली
हरियाणा में नायब सैनी ने दूसरी बार CM पद की शपथ ले ली है। शपथ ग्रहण समारोह पंचकूला के दशहरा...