ચોટીલા હાઇવે પર રાજકોટના ઉધોગપતિની કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં આયા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુંનર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાઈક બચાવવા જતા કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કરી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં રાજકોટના ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાળા સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सवाई माधोपुर में टाइगर की मौत पर उठे सवाल:बाघ के शरीर पर मिले गहरे जख्म; मुंह, कमर, पैरों पर थे चोट के निशान
सवाई माधोपुर में रणथम्भौर टाइगर रिजर्व से सटे उलियाणा गांव में रविवार को बाघ टी-86 का शव खेत में...
तब्बल नऊ बकऱ्या फस्त करणाऱ्या 12 फुटी अजगराची दहशत संपवली । HPN MARATHI NEWS
तब्बल नऊ बकऱ्या फस्त करणाऱ्या 12 फुटी अजगराची दहशत संपवली । HPN MARATHI NEWS
નાનાં રામજી મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો
નાનાં રામજી મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો
वीडियो ने खोला छत्तीसगढ़ सरकार के इमरजेंसी सिस्टम की पोल | Emergency Systems | Chhattisgarh
वीडियो ने खोला छत्तीसगढ़ सरकार के इमरजेंसी सिस्टम की पोल | Emergency Systems | Chhattisgarh
ಬೆಂಗಳೂರಿನ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಲೇಔಟ್ ನ ರಾಣಿ ಅಬ್ಬಕ್ಕ ದೇವಿ ಮೈದಾನದಲ್ಲಿ ಜನವರಿ 21, 22 ರಂದು "ತ್ರಯೋದಶ ಲಕ್ಷ ಶ್ರೀ ರಾಮತಾರಕ ಮಹಾಯಾಗ ಶ್ರೀ ಸೀತಾ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಹಾಗೂ ಕಲಶಾಭಿಷೇಕ" ನಡೆಯಲಿದೆ.
ಜನವರಿ 16 , 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಅಖಿಲ ಕರ್ನಾಟಕ ಬ್ರಾಹ್ಮಣ ಮಹಾಸಭಾ'ಡಾ...