ચોટીલા હાઇવે પર રાજકોટના ઉધોગપતિની કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં આયા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુંનર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાઈક બચાવવા જતા કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કરી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં રાજકોટના ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાળા સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કંકાપુરા ગામે જીલ્લા પંચાયત દ્વારા ગાંધી આશ્રમ કંકાપુરા ખાતે પરિચય બેઠક રાખવામાં આવી.
આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના કંકાપુરા ગાંધીઆશ્રમ ખાતે બોરસદ વિધાનસભાના પ્રભારી શ્રી...
5600mAh बैटरी के साथ लॉन्च हुआ Realme V60 Pro, 50MP प्राइमरी कैमरा इसमें
Realme ने चाइना में V60 Pro स्मार्टफोन लॉन्च किया है। लेटेस्ट फोन को 45W सुपरवूक चार्जिंग को...
आबूधाबी के क्राउन प्रिंस से मिले PM मोदी:न्यूक्लियर पॉवर और गैस सप्लाई समेत 5 अहम समझौते हुए
भारत के दौरे पर आए आबु धाबी के क्राउन प्रिंस शेख खालेद बिन मोहम्मद बिन जायेद अल नहयान ने सोमवार...
Honor X50i Plus: 108MP कैमरा 12GB रैम के साथ लॉन्च हुआ हॉनर का नया फोन, बेहद कम कीमत में मिलेंगे ये धांसू फीचर्स
Honor X50i Plus Launched Honor X50i+ लिक्विड पिंक फैंटेसी नाइट ब्लैक इंक जेड ग्रीन और क्लाउड वॉटर...
દેવભૂમિદ્વારકાના મીઠાપુર ખાતે નવ નિયુક્ત P I સાહેબ શ્રી ચેતનકુમાર એલ દેસાઈ સાહેબ નુ સાલ ઓઢાણી સન્માન
દેવભૂમિદ્વારકાના મીઠાપુર ખાતે નવ નિયુક્ત P I સાહેબ શ્રી ચેતનકુમાર એલ દેસાઈ સાહેબ નુ સાલ ઓઢાણી સન્માન