ચોટીલા હાઇવે પર રાજકોટના ઉધોગપતિની કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં આયા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુંનર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાઈક બચાવવા જતા કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કરી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં રાજકોટના ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાળા સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ঢকুৱাখনা ঘিলামৰাত শিশু নাট কৰ্মশালা- কবিতা আবৃত্তি কৰ্মশালাৰ সামৰণি || শতাধিক কণ কণ শিক্ষাৰ্থীৰ অভিনয়ে মুগ্ধ কৰিলে দৰ্শকক
অসম নাট্য সন্মিলনৰ ইংগিত ঘিলামৰা শাখা আৰু ইংগিত নাট্যগোষ্ঠীৰ উদ্যোগত, ঘিলামৰা আদৰ্শ নিম্ন...
ચીતલ ગામમા સ્વ કાશીબેન ની સ્મૃતિ મા 85 મો નેત્રયજ્ઞ યોજાયો જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર
ચીતલ ગામમા સ્વ કાશીબેન ની સ્મૃતિ મા 85 મો નેત્રયજ્ઞ યોજાયો જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર
সোণাৰিত যতীন্দ্ৰ মোহন দেৱ প্ৰাথমিক বিদ্যালয়ৰ নৱ নিৰ্মিত বিদ্যালয় গৃহ উদ্বোধন
সোণাৰিত যতীন্দ্ৰ মোহন দেৱ প্ৰাথমিক বিদ্যালয়ৰ নৱ নিৰ্মিত বিদ্যালয় গৃহটি আজি উদ্বোধন কৰে...
પાલીતાણા કાલ ભૈરવમંદિરના 132 વર્ષ પૂર્ણ થયા,કાર્યક્રમો કરવામાં આવ્યા
પાલીતાણા કાલ ભૈરવમંદિરના 132 વર્ષ પૂર્ણ થયા,કાર્યક્રમો કરવામાં આવ્યા
ৰহাৰ লেখক,কবি লক্ষী প্ৰসাদ ডেকা লৈ গোপাল আতা সাহিত্য বঁটা প্ৰদান।
সাহিত্য সাংস্কৃতি ক্ষেত্ৰখনৰ অগ্ৰণী অনুষ্ঠান সাধনা সাহিত্য গোষ্ঠী,টিহু নলবাৰী ৰ দ্বাৰা অনুষ্ঠিত...