ચોટીલા હાઇવે પર રાજકોટના ઉધોગપતિની કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં આયા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુંનર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાઈક બચાવવા જતા કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કરી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં રાજકોટના ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાળા સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બગસરામાં ધોળા દિવસે બાઈકની ડેકીમાં રાખેલ ૫૦ હજાર રોકડની ચોરી કોઈ ઈસમ કરી ગયા ની ત્રણ દિવસ બાદ ફરિયાદ કરાઈ
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આવેલ સથવારા સમાજની વાડી પાસે પાર્ક કરવામાં આવેલ એક બાઇકની ડેકીમાંથી...
Jenburkt Pharma Launches FDC Nervijen D3
Jenburkt Pharma Launches FDC Nervijen D3
પોરબંદર માં ફક્ત નવરાત્રી સમયે જ થાય છે આ ફળ નું વેચાણ
પોરબંદર માં ફક્ત નવરાત્રી સમયે જ થાય છે આ ફળ નું વેચાણ
વલણ ગામે ડકરી મેમોરિયલ પ્રાથમિક કન્યા શાળામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો
વલણ ગામે ડકરી મેમોરિયલ પ્રાથમિક કન્યા શાળામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાયો