ચોટીલા હાઇવે પર રાજકોટના ઉધોગપતિની કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં આયા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુંનર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાઈક બચાવવા જતા કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કરી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં રાજકોટના ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાળા સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉમરેઠ બી. એ. પી. એસ સ્વામિનારાયણ સંસ્થા ના નફ્ફટ પુંજારી એ યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ .
સારા સંસ્કારની વાતો કરતી ઉમરેઠ બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના નફ્ફટ પૂજારીએ યુવતી પર અવારનવાર...
तालेड़ा उपखंड क्षेत्र में पर्यटकों के लिए हाड़ौती का गोवा हुआ पर्यटकों के लिए गूलजार,
तालेड़ा उपखंड क्षेत्र में पर्यटकों के लिए हाड़ौती का गोवा हुआ पर्यटकों के लिए गूलजार, उपखंड...
ডুমডুমা নগৰৰ মাজমজিয়াতে থকা পথৰ দুৰৱস্থা সন্দৰ্ভত বীৰ লাচিত সেনাৰ প্ৰতিক্ৰিয়া।
ডুমডুমা নগৰৰ মাজমজিয়াতে থকা পথৰ দুৰৱস্থা সন্দৰ্ভত বীৰ লাচিত সেনাৰ প্ৰতিক্ৰিয়া।
PM Modi: आज तीन वंदे भारत ट्रेनों को हरी झंडी दिखाएंगे पीएम मोदी, जिला अदालतों पर राष्ट्रीय सम्मेलन का भी करेंगे उद्घाटन
चेन्नई। प्रधानमंत्री नरेन्द्र मोदी शनिवार को वीडियो कान्फ्रेंसिग के जरिये तीन नई वंदे...