ચોટીલા હાઇવે પર રાજકોટના ઉધોગપતિની કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં આયા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુંનર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાઈક બચાવવા જતા કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કરી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં રાજકોટના ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાળા સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गोविंद सिंह डोटासरा ने दी कोटा IG को धमकी, कहा- 'सुधर जाएं... वरना भजनलाल और ओम बिरला भी नहीं बचा सकेंगे'
राजस्थान के कोटा में कांग्रेस द्वारा नीट पेपर लीक समेत बिजली-पानी जैसे विभिन्न मुद्दों पर विरोध...
মাহমৰাৰজহ চক্ৰ কাৰ্য্যালয়ৰ উদ্যোগত ৭৬ সংখ্যক স্বাধীনতা দিৱস উদ্যাপন।
চৰাইদেউ জিলাৰ মাহমৰা ৰাজহ চক্ৰ বিষয়াৰ কাৰ্য্যালয়ৰ উদ্যোগত মৰান শিশু উদ্যানত মাহমৰা ৰাজহ...
Rajasthan Election से लौटी Lallantop टीम की चुनाव पर भविष्यवाणी। Gehlot या Vasundhara?
Rajasthan Election से लौटी Lallantop टीम की चुनाव पर भविष्यवाणी। Gehlot या Vasundhara?
Top Headlines of the Day: Sanjay Singh ED Raid |TMC Protest Delhi | Telangana Election 2023 |PM Modi
Top Headlines of the Day: Sanjay Singh ED Raid |TMC Protest Delhi | Telangana Election 2023 |PM Modi
देशी दारूची अवैध वाहतूक करणाऱ्या विरुद्ध पोलीसांची कारवाई.
दोन जणांन विरुद्ध गुन्हा दाखल
वैजापूर :-
तालुक्यातील लासुर येथे स्कुटी वरुन देशी दारूची अवैध वाहतूक करणार्या...