ચોટીલા હાઇવે પર રાજકોટના ઉધોગપતિની કાર પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જેમાં આયા ગામના પાટિયા પાસે ફોર્ચ્યુંનર કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. બાઈક બચાવવા જતા કારના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા કરી રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી.આ ગોઝારા અકસ્માતમાં રાજકોટના ઉદ્યોગપતિ કિશોરભાઈ ટીલાળા સહિત ત્રણ વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
धर्मचंद जेन का देवलोक गमन पर कराया गया नेत्रदान
कोटा तलवंडी निवासी धर्मचंद जैन का निधन हृदय गति रुक जाने से हो गया धर्मचंद जैन के पुत्र डॉ हेमंत...
ખંભાતની એ.એસ.પટેલ પ્રા.શાળામાં 'આરતીની થાળી શણગાર' સ્પર્ધા યોજાઈ.
ખંભાતની શ્રી ૪૨ ગામ ચરોતર પાટીદાર કેળવણી મંડળ સંચાલિત એ.એસ.પટેલ પ્રા.શાળામાં 'આરતીની થાળી શણગાર'...
पारम्परिक पेयजल स्त्रोतो का संरक्षण एवं संवर्द्धन आवश्यक- जिला कलक्टर
जिला कलक्टर श्री यादव ने किया पारम्परिक पेयजल स्त्रोतो का निरीक्षण
बालोतरा, 28 सितंबर।...