વાંકાનેર : વાંકાનેર તાલુકાના છેવાડાનુ ઠીકરીયાડા ગામની નદીનું નાલુ ભારે વરસાદને પગલે તૂટી ગયું હતું. નાલુ તૂટી પડતા ગ્રામજનોએ જાત મહેનતે જેસીબી બોલાવી ક્વાયત હાથ ધરી હતી. આ અંગે ગ્રામજનોનું કહેવું છે કે નાલુ તૂટી ગયું હોવા છતાં સરકારે કોઈ પગલા લીધા નથી. અધિકારીઓ કે નેતાઓ કોઈ ફોન ઉપાડતા નથી. અમે લોકોએ જાતે જેસીબી બોલાવી નાલાની કામગીરી કરાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિનું આયોજન
ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિનું આયોજન
Azam Khan Meet Chandrashekhar : अखिलेश यादव नहीं, चंद्रशेखर आजाद से मिलने पहुंच गए आजम खान!
Azam Khan Meet Chandrashekhar : अखिलेश यादव नहीं, चंद्रशेखर आजाद से मिलने पहुंच गए आजम खान!
বিধায়ক অমিয়ৰ এবছৰীয়া খতিয়ান পুঁথি উন্মোচন # শৈক্ষিক অভিবৰ্তনত গুৰুত্বপূৰ্ণ প্ৰস্তাৱ #
বিহপুৰীয়া বিধানসভা সমষ্টিৰ বিধায়ক অমিয় কুমাৰ ভূঞাৰ এটা বছৰীয়া কাৰ্যকালৰ খতিয়ান তথা কাৰ্যকৰ্মনীকা...
ડીસા ના ભીલડી પાસે આજે વહેલી સવારે રેલવેના બે ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હોવાની ઘટના સામે આવી છે
ડીસા ના ભીલડી પાસે આજે વહેલી સવારે રેલવેના બે ડબ્બા પટરી પરથી ઉતરી ગયા હોવાની ઘટના સામે આવી છે