*ચોત્રા  ગામે જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પ્લોટ વિસ્તારમાં હનુમાનજી મંદિરથી મોમાઈ માતાજી મંદિર સુંધી રથયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ રામજી મંદિરે મટકી ઉત્સવનો કાર્યક્રમ રાખેલ હતો તેમાં ચોત્રા ગામના યુવા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ચંદુભાઈ ભંડેરી ભૌતિક ભાઈ કિકાણી સંજયભાઈ રાદડિયા ભરતભાઈ મકવાણા વિપુલભાઈ બામણીયા જયંતીભાઈ સાવલિયા અશ્વિનભાઈ બાંભણિયા ભાવેશભાઈ બારૈયા દેવસનભાઈ ભંડેરી જગદીશભાઈ ભરવાડ તથા સર્વો ગ્રામજનો એ આયોજન કરેલું હતું. સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ જામ્યો હતો.