નડીયાદ શહેર મા બારકોસિયા રોડ પર આવેલ સંસ્કાર વિધાલય મા નગરપાલિકાના સભ્ય પરીનભાઈ બ્રહ્મભટ્ટ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સભ્ય રફીકભાઈ શાભઈ,સામાજિક કાર્યકર જીગરભાઈ રાવ,મંડળના પ્રમુખ રહેમતભાઈ શાભઈ,સભ્યઐયુબભાઈ અલાદ, ઐયુબભાઈ શાભઈ, શાળાના આચાર્ય નાજીમમીયા મલેક,શાળા સ્ટાફ,વિધાથીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહયા હતા. ધ્વજવંદન બાદ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જે શહેરના વિવિધ ભાગોમા ફરી હતી. સામાજિક કાર્યકર ભરતભાઈ રાવળ તરફથી બાળકો ને નાસ્તા નું વિતરણ કરાયુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
TVS Jupiter 125 vs Honda Activa 125: दोनों में कौन सा स्कूटर ज्यादा दमदार, फीचर्स से लेकर इंजन तक में कितना अंतर
TVS Jupiter 125 vs Honda Activa 125 आज हम आपके लिए इन दोनों के बीच की तुलना लेकर आए हैं। नए...
મોંઘવારી, બેરોજગારીના મુદ્દે કાલે કોંગ્રેસનું સાંકેતિક બંધ. કરવામા આવ્યું .
મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતા કાયદો-વ્યવસ્થા, ખાડે ગયેલા અર્થતંત્ર, મહિલા અત્યાચારના વધતા પ્રમાણ...
खेत से बरामद हुई 54 किलो चांदी
जिले के पड़ोसी थाने में 54 किलो चांदी के जेवरात बरामद कर पुलिस ने बदमाशों को गिरफ्तार किया...
ખેડા ઠાસરા તાલુકાના માસરા પ્રાથમિક શાળા ખાતે આઠમા તાબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
ઠાસરા તાલુકાના માસરા ગામે પ્રાથમિક શાળામાં આજે શનિવારના રોજ તાલુકાનો આઠમા તાબક્કાનો સેવાસેતુ...