નડીયાદ શહેર મા બારકોસિયા રોડ પર આવેલ સંસ્કાર વિધાલય મા નગરપાલિકાના સભ્ય પરીનભાઈ બ્રહ્મભટ્ટ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સભ્ય રફીકભાઈ શાભઈ,સામાજિક કાર્યકર જીગરભાઈ રાવ,મંડળના પ્રમુખ રહેમતભાઈ શાભઈ,સભ્યઐયુબભાઈ અલાદ, ઐયુબભાઈ શાભઈ, શાળાના આચાર્ય નાજીમમીયા મલેક,શાળા સ્ટાફ,વિધાથીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહયા હતા. ધ્વજવંદન બાદ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જે શહેરના વિવિધ ભાગોમા ફરી હતી. સામાજિક કાર્યકર ભરતભાઈ રાવળ તરફથી બાળકો ને નાસ્તા નું વિતરણ કરાયુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Vadodara I કરજણના સતોષ નગરમાં પેવર બ્લોક, પાણી ટાંકીનું ખાતમુહૂર્ત I Divyang News
Vadodara I કરજણના સતોષ નગરમાં પેવર બ્લોક, પાણી ટાંકીનું ખાતમુહૂર્ત I Divyang News
યુવા મોરચા અને કાલીડુંગરી યુવા ગ્રુપ તરફ થી કબ્બડી અને ખો ખો ભાઈઓ માટે રમતનું આયોજનકરવામાંઆવ્યું
યુવા મોરચા અને કાલીડુંગરી યુવા ગ્રુપ તરફ થી કબ્બડી અને ખો ખો ભાઈઓ માટે રમતનું આયોજનકરવામાંઆવ્યું
মাজুলীত বিলাতী সুৰাৰ ৰমৰমীয়া বেহা : বনগাঁও আৰক্ষীয়ে জব্দ কৰে মদ
বনগাওঁ আৰক্ষীয়ে জব্দ কৰিলে বৃহৎ পৰিমানৰ সুৰা
...
वझुर शिवारात युवकाची आत्महत्या
परभणी(प्रतिनिधी)पुर्णा तालुक्यातील वझुर शिवारात आकाश माधव टाले (वय 22 ) या युवकाने लिंबाच्या...