નડીયાદ શહેર મા બારકોસિયા રોડ પર આવેલ સંસ્કાર વિધાલય મા નગરપાલિકાના સભ્ય પરીનભાઈ બ્રહ્મભટ્ટ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સભ્ય રફીકભાઈ શાભઈ,સામાજિક કાર્યકર જીગરભાઈ રાવ,મંડળના પ્રમુખ રહેમતભાઈ શાભઈ,સભ્યઐયુબભાઈ અલાદ, ઐયુબભાઈ શાભઈ, શાળાના આચાર્ય નાજીમમીયા મલેક,શાળા સ્ટાફ,વિધાથીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહયા હતા. ધ્વજવંદન બાદ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જે શહેરના વિવિધ ભાગોમા ફરી હતી. સામાજિક કાર્યકર ભરતભાઈ રાવળ તરફથી બાળકો ને નાસ્તા નું વિતરણ કરાયુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
134 દેવગઢબારિયા વિધાનસભા યુવા મોરચા સંયોજક તરીકે જીતેન્દ્રભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી
134 દેવગઢબારિયા વિધાનસભા યુવા મોરચા સંયોજક તરીકે જીતેન્દ્રભાઈ ચૌહાણની નિમણૂક કરવામાં આવી
શિહોરીની ખાનગી હોસ્પિટલમાં આગનો મામલો....
શિહોરીની ખાનગી હોસ્પિટલમાં આગનો મામલો: ગાંધીનગરથી ફાયર સેફ્ટીની ટીમ તપાસ માટે પહોંચી, BU પરમિશન,...
साइनस का 21-दिन में जड़ से इलाज | Sinus Treatment in 21 Days
साइनस का 21-दिन में जड़ से इलाज | Sinus Treatment in 21 Days
Makar Pura વિસ્તારમા મકાન ના તાળા તૂટયા
Makar Pura વિસ્તારમા મકાન ના તાળા તૂટયા
દાંતામાં વરસાદ સાથે કડાકા-ભડાકા વીજળી પડતાં યુવક અને 50 બકરાના મોત
10 દિવસ ના વિરામ બાદ જિલ્લા માં વરસાદ પડવાનું શરૂ થયું છે દાંતા તાલુકા માં બે દિવસથી સતત વીજળી ના...