નડીયાદ શહેર મા બારકોસિયા રોડ પર આવેલ સંસ્કાર વિધાલય મા નગરપાલિકાના સભ્ય પરીનભાઈ બ્રહ્મભટ્ટ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સભ્ય રફીકભાઈ શાભઈ,સામાજિક કાર્યકર જીગરભાઈ રાવ,મંડળના પ્રમુખ રહેમતભાઈ શાભઈ,સભ્યઐયુબભાઈ અલાદ, ઐયુબભાઈ શાભઈ, શાળાના આચાર્ય નાજીમમીયા મલેક,શાળા સ્ટાફ,વિધાથીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહયા હતા. ધ્વજવંદન બાદ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જે શહેરના વિવિધ ભાગોમા ફરી હતી. સામાજિક કાર્યકર ભરતભાઈ રાવળ તરફથી બાળકો ને નાસ્તા નું વિતરણ કરાયુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક કુમાર માઢક ની ઉપસ્થિતિમાં યોજાઈ મોકડ્રિલ
તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક કુમાર માઢક ની ઉપસ્થિતિમાં...
रा.मंडी में निकली 28वीं नगर परिक्रमा, गोवर्धननाथ को आकर्षक रथ में किया विराजित, श्याम पताका लेकर महिला हुई शामिल
रामगंजमंडी में गोवर्धन नाथ महाराज की 28वीं नगर परिक्रमा गिरिराज धरण कृपा मंडल के तत्वाधान में...
આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપ્લક્ષ માં દાહોદ ખાતે યોગ શિબિર યોજાયો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં દાહોદ ખાતે યોગ શિબિર યોજાઇ...
घर से बिन बताए चली गई पत्नी, वापस आई तो हथौड़े से वारकर उतारा मौत के घाट
डूंगरपुर। जिले में एक पति ने अपनी पत्नी की बेरहमी से हत्या कर दी। पति ने पत्नी के सिर पर हथौड़े से...
करण जौहर ने दिव्या खोसला का कहा मूर्ख:जवाब मिला- जब बेशर्मी से चुराओगे, तो चुप रहना पड़ेगा
आलिया भट्ट स्टारर फिल्म जिगरा रिलीज होने के बाद से ही करण जौहर और दिव्या खोसला कुमार के बीच बहस...