નડીયાદ શહેર મા બારકોસિયા રોડ પર આવેલ સંસ્કાર વિધાલય મા નગરપાલિકાના સભ્ય પરીનભાઈ બ્રહ્મભટ્ટ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સભ્ય રફીકભાઈ શાભઈ,સામાજિક કાર્યકર જીગરભાઈ રાવ,મંડળના પ્રમુખ રહેમતભાઈ શાભઈ,સભ્યઐયુબભાઈ અલાદ, ઐયુબભાઈ શાભઈ, શાળાના આચાર્ય નાજીમમીયા મલેક,શાળા સ્ટાફ,વિધાથીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહયા હતા. ધ્વજવંદન બાદ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જે શહેરના વિવિધ ભાગોમા ફરી હતી. સામાજિક કાર્યકર ભરતભાઈ રાવળ તરફથી બાળકો ને નાસ્તા નું વિતરણ કરાયુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગારીયાધાર ના સમઢીયાળા ગામે લમ્પી વાયરસથી ગાયોના મૃત્યુ થયા
ગારીયાધાર ના સમઢીયાળા ગામે લમ્પી વાયરસથી ગાયોના મૃત્યુ થયા
বাঘৰ আক্ৰমণত গুৰুতৰভাৱে আহত এজন
বাঘৰ আক্ৰমণত গুৰুতৰভাৱে আহত এজন
ন পাম প্ৰাথমিক বিদ্যালয়ত প্রধান শিক্ষক বিদ্যালয়ত প্ৰৱেশত বাধা
ন পাম প্ৰাথমিক বিদ্যালয়ত প্রধান শিক্ষক বিদ্যালয়ত প্ৰৱেশত বাধা। দ্বিতীয় পত্নীক নিৰ্যাতনৰ অভিযোগ...
જેસરના ચોક પ્રાથમિક શાળાના શિક્ષકના પ્રશ્ને રજુઆત કરવામાં આવી
જેસરના ચોક પ્રાથમિક શાળાના શિક્ષકના પ્રશ્ને રજુઆત કરવામાં આવી
অৰুণাচল প্ৰদেশৰ ৰুকচিন গাঁৱত চলুং উৎসৱ পালন
অৰুণাচল প্ৰদেশৰ ৰুকচিন গাঁৱত চলুং উৎসৱ পালন