નડીયાદ શહેર મા બારકોસિયા રોડ પર આવેલ સંસ્કાર વિધાલય મા નગરપાલિકાના સભ્ય પરીનભાઈ બ્રહ્મભટ્ટ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સભ્ય રફીકભાઈ શાભઈ,સામાજિક કાર્યકર જીગરભાઈ રાવ,મંડળના પ્રમુખ રહેમતભાઈ શાભઈ,સભ્યઐયુબભાઈ અલાદ, ઐયુબભાઈ શાભઈ, શાળાના આચાર્ય નાજીમમીયા મલેક,શાળા સ્ટાફ,વિધાથીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહયા હતા. ધ્વજવંદન બાદ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જે શહેરના વિવિધ ભાગોમા ફરી હતી. સામાજિક કાર્યકર ભરતભાઈ રાવળ તરફથી બાળકો ને નાસ્તા નું વિતરણ કરાયુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आरक्षण पर सुप्रीम कोर्ट का फैसला: क्या दलितों व आदिवासियों का जीवन भेदभाव मुक्त हो गया? मायावती ने उठाए सवाल
बसपा सुप्रीमो मायावती ने आरक्षण को लेकर सुप्रीम कोर्ट के दिए गए फैसले पर सवाल उठाए हैं। उन्होंने...
'नरेश मीणा की कांग्रेस जाने', देवली-उनियारा में BJP मंत्री ने हनुमान बेनीवाल के चूं-चपड़ वाले बयान पर दिया जवाब
राजस्थान उपुचनाव में 'थप्पड़ कांड' वाली देवली-उनियारा विधानसभा सीट पर बड़ी जीत हासिल करने के बाद...
पवार पर कांग्रेस नेताओं के ट्वीट को लेकर बोले गौरव भाटिया, गांधी परिवार से असहमत होने पर किया जाता है अपमान
भाजपा प्रवक्ता गौरव भाटिया ने रविवार को कहा कि अदाणी विवाद को लेकर शरद पवार की टिप्पणी पर...