આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં આજથી કોંગ્રેસની સંકલ્પ પરિવર્તન પદયાત્રાનું પ્રારંભ 16 વિધાનસભામાં ફરશે યાત્રા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ટાણે ગણતરી મહીનાઓ બાકી રહ્યા છે ચૂંટણીને લઇ તમામ રાજકીય પક્ષો એકશન...
Microsoft Copilot की घट गई सब्सक्रिप्शन फी, AI सर्विस का रोजाना के कामों में हो सकेगा अब इस्तेमाल
माइक्रोसॉफ्ट ने ओपनएआई के चैटजीपीटी की खूबियों के साथ हाल ही में अपना एआई असिस्टेंट कोपाइलेट पेश...
অকণিৰ কবিতা ঘৰ,অসম মোলানকটা শাখাৰ তিৱা গীত/নৃত্য,অসমীয়া চিৰসেউজ গীত/নৃত্য,চিত্ৰকলা আৰু কবিতা আবৃত্তি বিষয়ক সাত দিনীয়া গ্ৰীষ্মকালীন কৰ্মশালা অহাকালিৰ পৰা।
শিশু অনুষ্ঠান অকণিৰ কবিতা ঘৰ, অসম কেন্দ্ৰীয় সমিতিৰ মোলানকাটা শাখাৰ উদ্যোগত মোলানকটা (ঔগুৰি)...
પોરબંદરના જુના જલારામ મંદિર ખાતે જલારામ જયંતીની ઉજવણી કરાઈ
પોરબંદરના જુના જલારામ મંદિર ખાતે જલારામ જયંતીની ઉજવણી કરાઈ
પાટણ જિલ્લાના સાંતલપુરમાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં 400 એકર જમીન બેટમાં ફેરવાતા પાકનો સફાયો
પાટણ જિલ્લાના સાંતલપુરમાં ખેતરોમાં પાણી ભરાઈ જતાં 400 એકર જમીન બેટમાં ફેરવાતા પાકનો સફાયો