આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલીના જાફરાબાદ ગામે આજ રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યુ
અમરેલી જિલ્લાના જાફરાબાદ ગામે આજે રોજ તારીખ, 14/8/2022 ના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય...
કોરના થી સતર્કતા રાખવાની જરૂરછે. ગભરાવાની નહીં.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મીડીયા સમક્ષ જણાવ્યુ હતું કે ચીન, જાપાન, અમેરિકા,...
Maharashtra-Jharkhand Election Results: प्रचंड जीत पर क्या बोले Eknath और Shrikant Shinde? | Aaj Tak
Maharashtra-Jharkhand Election Results: प्रचंड जीत पर क्या बोले Eknath और Shrikant Shinde? | Aaj Tak
હાલોલ નગર ખાતે ગુજરાત ગૌરવ યાત્રાના આગમન પૂર્વે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાઈ
હાલોલ નગર ખાતે ગુજરાત ગૌરવ યાત્રાના આગમન પૂર્વે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓની અટકાયત કરાઈ