આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નારી વંદન ઉજવણી સપ્તાહ - નારી વંદન ઉત્સવ અંતર્ગત ૫ ઓગષ્ટના રોજ કચ્છમાં રાજ્યકક્ષાના મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાશે
નારી વંદન ઉજવણી સપ્તાહ - નારી વંદન ઉત્સવ અંતર્ગત ૫ ઓગષ્ટના રોજ કચ્છમાં રાજ્યકક્ષાના મહિલા...
Exit Poll Results: Rajasthan से CM Ashok Gehlot के लिए खुशखबरी, कांटे की टक्कर के साथ बढ़त | Aaj Tak
Exit Poll Results: Rajasthan से CM Ashok Gehlot के लिए खुशखबरी, कांटे की टक्कर के साथ बढ़त | Aaj Tak
અંબાજીમાં મોહનથાળ પર પ્રતિબંધ બાદ હવે પાવાગઢ મંદિરથી આવ્યા મોટા સમાચાર.
અંબાજીમાં મોહનથાળ પર પ્રતિબંધ બાદ હવે પાવાગઢ મંદિરથી આવ્યા મોટા સમાચાર.
મંદિરના ટ્રસ્ટીઓએ...
বানপানী পিছত ৰঙামাটি অঞ্চলত পশু খাদ্যৰ সংকট
সমগ্ৰ ৰাজ্য লগতে মঙ্গলদৈত বানে বিধ্বস্ত কৰে। ঘৰ মাটি খেতি পথাৰ সশ্যৰ লগতে পশু খাদ্যৰ সংকটৈ...
નેતાઓને લાભ મળતુ હોય તો જનતાને કેમ નહી ? કેજરીવાલ
નેતાઓને લાભ મળતુ હોય તો જનતાને કેમ નહી ? કેજરીવાલ