આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बूंदी विधायक हरिमोहन शर्मा बटुक रितेश शर्मा के घर पहुंचे परिजनों को सांत्वना दी
बूंदी विधायक से बोले अग्निकांड मे जान गंवा चुके मृतक रितेश के परिजन- यह घटना नही साजिश है दोषियो...
भगवा विकास का प्रतीक हैशांति प्रगति और वीरता का प्रतीक है- चुघ
भगवा विकास का प्रतीक है
शांति प्रगति और वीरता का प्रतीक है
माननीय मोदी जी के आशिर्वाद...
Jaipur-Mumbai Express Train Firing: ट्रेन में हुई फायरिंग के बाद पुलिस ने क्या कहा? Breaking News
Jaipur-Mumbai Express Train Firing: ट्रेन में हुई फायरिंग के बाद पुलिस ने क्या कहा? Breaking News
મતદાન અંગે જાગૃતતા કાર્યક્રમ વિવિધ સરકારી કચેરીમાં યોજાયો
મતદાન અંગે જાગૃતતા કાર્યક્રમ વિવિધ સરકારી કચેરીમાં યોજાયો
ડીસામાં ઇકો ગાડીમાં બેઠેલા મુસાફરોને લૂંટનાર સુરતના 2 શખ્સોને ઝડપ્યા
ડીસાથી ઇકો ગાડીમાં બેસીને પાલનપુર જઇ રહેલા મુસાફરના ખિસ્સામાંથી 25 હજાર રૂપિયા સેરવી લેનાર ગાડીના...