આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કાંકરેજ ની ધરતી ઉપર રાજભા ગઢવી..
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સમો મોટા ગામ ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવી...
ટ્વિનિગ&પાર્ટનરશીપ અંતર્ગત કરમદી-ચિંગરિયા પ્રા. શાળાના ધોરણ 6થી8 ના બાળકો અને શિક્ષકો એ દરસાલી પ્રા. શાળા ની મુલાકાત લીધી
ટ્વિનિગ&પાર્ટનરશીપ અંતર્ગત કરમદી-ચિંગરિયા પ્રા. શાળાના ધોરણ 6થી8 ના બાળકો અને શિક્ષકો એ...
કાલોલ ના બાકરોલ ગામે ખેતર ફરતે કરંટ મુકતા રખેવાળી કરનાર ઈસમનું મોત. સદોષ માનવ વધ નો ગુનો દાખલ થયો
કાલોલ તાલુકાના બાકરોલ ગામના દાદાના કુવા પાસે આવેલા મનહરસિંહ દલપતસિંહ ગોહીલ ના મકાઈના ખેતરમા ગત તા...
લાલબતીવાળા મામાદેવ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પ યોજાયા.કેમ્પમાં 1000 દર્દીઓને વિનામૂલ્યે સારવાર અપાય
પોરબંદરની અંદર વર્ષોથી માનવસેવા એજ પ્રભુસેવાના મંત્ર સાથે કામ કરતી સંસ્થા એટલે લાલબત્તીવાળા...
ડીસાના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાનો આપઘાતનો પ્રયાસનો મામલો
ડીસાના માલગઢમાં પરિવારનું ધર્મ પરિવર્તન કરાવતા પિતાનો આપઘાતનો પ્રયાસનો મામલો