આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DANTIWADA DAM/દાંતીવાડા ડેમ નો આકાશીય નજારો..
DANTIWADA DAM/દાંતીવાડા ડેમ નો આકાશીય નજારો..
Ghatkopar Hoarding Collapse का रेस्क्यू ऑपरेशन खत्म, मुख्य आरोपी आखिरकार पकड़ा गया
Ghatkopar Hoarding Collapse का रेस्क्यू ऑपरेशन खत्म, मुख्य आरोपी आखिरकार पकड़ा गया
ડીસા નગરપાલિકા ખાતે બજેટના પૂર્વાયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ....
ડીસા નગરપાલિકા ખાતે બજેટના પૂર્વાયોજનના ભાગરૂપે બેઠક યોજાઈ....
ડીસા નગરપાલિકા ખાતે...
વઢવાણના અનિદ્રા ગામે વિદ્યાલય ખાતે નવરાત્રી મહોત્સવ ઉજવાયો
વઢવાણના અનિદ્રા ગામે વિદ્યાલય ખાતે નવરાત્રી મહોત્સવ ઉજવાયો
સિહોર શહેરમાં ગરબાની રમઝટ બોલાવી
જેની જોતા હોત વાટ...એ ઘડી આવી... બે વર્ષની લાંબી આતુરતાના અંતે નવરાત્રીની શરૂઆત થઇ છે સિહોરની...