આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: यौन शोषण मामले में राउज एवेन्यू कोर्ट पहुंचे कुश्ती संघ के पूर्व अध्यक्ष Brijbhusan
Breaking News: यौन शोषण मामले में राउज एवेन्यू कोर्ट पहुंचे कुश्ती संघ के पूर्व अध्यक्ष Brijbhusan
দৰং-ওদালগুৰি সীমান্তৱৰ্তী বৈনাৰাত জাপানীজ এনকেফেলাইটিছত শিশুৰ মৃত্যু
দৰং-ওদালগুৰি সীমান্তৱৰ্তী বৈনাৰা গাঁৱত জাপানীজ এনকেফেলাইটিছত শিশুৰ মৃত্যু ।
২ নং বৈনাৰা সত্ৰ...
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સ્મશાનમાં દફનાવેલી 18 માસની બાળકીને કોણે બહાર કાઢી એક મોટો સવાલ
દોઢ વર્ષની દીકરી સાથે દુષ્કર્મ નથી થયું PM રિપોર્ટમાં ખુલાસો થયો,