આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Stovekraft Expands its product portfolio with the launch of Pigeon Duo OTG Airfryer
Stovekraft Expands its product portfolio with the launch of Pigeon Duo OTG Airfryer
ભદ્રાવડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું આશરેઆઠ જેટલાગામોનેઆ સુવિધાનોલાભમળશે
ભદ્રાવડી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું આશરેઆઠ જેટલાગામોનેઆ સુવિધાનોલાભમળશે
સલાયા મરીન પોલીસ ના પી.આઈ. અક્ષય પટેલ દ્વારા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી
સલાયા મરીન પોલીસ ના પી.આઈ. અક્ષય પટેલ દ્વારા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી
8GB Ram वाले Samsung के इस पॉपुलर 5G फोन पर मिल रहा है डिस्काउंट, 29 हजार रुपये तक की ऐसे करें बचत
सैमसंग के एक पॉपलुर 5G स्मार्टफोन को एमआरपी से आधी कीमत पर खरीदने का मौका मिल रहा है। एडवांस फीचर...