આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सोने की चिड़िया वाला देश के राजा थे महाराजा विक्रमादित्य
बड़े ही दुर्भाग्य की बात है कि महाराज विक्रमदित्य के बारे में देश को लगभग शून्य बराबर ज्ञान है,...
યુક્રેનમાં રશિયાની કારમી હાર! હવે રાષ્ટ્રપતિ પુતિન પોતાના જ દેશથી ભાગી રહ્યા છે?
ક્રેમલિનની અંદરથી હોવાનો દાવો કરતી ટેલિગ્રામ ચેનલ અનુસાર, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન અને તેમના...
પાનોલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી રૂ.1383 કરોડ MD ડ્રગ્સ ભરૂચ SOG એ પકડવાનો મામલો
પાનોલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ કંપનીમાંથી રૂ.1383 કરોડ MD ડ્રગ્સ ભરૂચ SOG એ પકડવાનો મામલો
જેતપુર: ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના આંટાફેરા CCTV માં કેદ થયાં | Viral Video | CCTV Footage
જેતપુર: ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ પરિવારના આંટાફેરા CCTV માં કેદ થયાં | Viral Video | CCTV Footage
BJP to observe "Veer Bal Diwas"nation-wide: Chugh
BJP national general secretary Tarun Chugh today said that the BJP would be observing nation-wide...