આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
New Royal Enfield: अब बाजार में तहलका मचाने आ गयी नई बुलेट,लुक देख ग्राहकों का दिल होगा खुश
अब बाजार में तहलका मचाने आ गयी नई बुलेट,लुक देख ग्राहकों का दिल होगा खुश बुलेट की बाइक्स को भारत...
સાંતલપુર પંથકમાં કમોસમી વરસાદ | SatyaNirbhay News Channel
સાંતલપુર પંથકમાં કમોસમી વરસાદ | SatyaNirbhay News Channel
Bahraich Wolf News: बहराइच में पकड़ा गया 5वां भेड़िया, एक अभी भी घूम रहा खुला | UP Wolf Terror
Bahraich Wolf News: बहराइच में पकड़ा गया 5वां भेड़िया, एक अभी भी घूम रहा खुला | UP Wolf Terror
શ્રી ક્ષેમશંકર મહાદેવ મંદિર માં હોમાત્મક લઘુરુદ્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
વઢવાણ :પવિત્ર શ્રાવણ માસની પુણ્યતિ શનિવારે તારીખ 27 8 2022 ના રોજ થઈ હતી શ્રાવણ માસની પુણાવતી...