આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજકોટમાં ભાજપની સેન્સની પ્રક્રિયા દરમિયાન બોલાચાલી; વીડિયો વાયરલ
રાજકોટમાં ભાજપની સેન્સની પ્રક્રિયા દરમિયાન બોલાચાલી; વીડિયો વાયરલ
આરોપી ને પાસા હેઠળ જામનગર જેલ ખાતે મોકલી અપાયો
આરોપી ને પાસા હેઠળ જામનગર જેલ ખાતે મોકલી અપાયો
Delhi: Movement of traffic normalised on the road near Red Fort.
Delhi: Movement of traffic normalised on the road near Red Fort, days after it remain heavily...
মৰিগাঁৱত অস্থায়ী স্বাস্থ্যকৰ্মীৰ ধৰ্মঘট
মৰিগাঁৱত স্বাস্থ্য বিভাগৰ অস্থায়ী কৰ্মচাৰীৰ ধৰ্মঘট।নুন্যতম মজুৰীৰে কাম কৰি থকা ৰাজ্যৰ ৩৩ খন জিলাৰ...