આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે મુસ્લિમ સમાજ દ્વારા સ્નેહમિલન બાદ તાજીયાનું આયોજન કરાયું
આ કાર્યક્રમમાં સર્વ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા...
નાગેશ્રી પી.એસ.આઇ. એન. જે.વાઘેલા સાહેબ...
वाल्याचा झाला वाल्मिकी! एकेकाळचा गुन्हेगार आता बनला शेतकरी, पाहा कसा झाला बदल
वाल्याचा झाला वाल्मिकी! एकेकाळचा गुन्हेगार आता बनला शेतकरी, पाहा कसा झाला बदल
Edge 40 Neo और Razr 40 Ultra नए कलर में होंगे लॉन्च, Motorola ने शेयर किया वीडियो
मोटोरोला ने हाल ही में अपने दो पॉपुलर स्मार्टफोन Razr 40 Ultra और Edge 40 Neo को एक नए कलर में...
ગુજરાતના બોટાદ ખાત થયેલ લઠ્ઠાકાંડ અંગે રાજયના મુખ્યમંત્રી એક્શનમાં..બોલાવી બેઠક લીઘો, આ મોટો નિર્ણય
ગુજરાતના બોટાદ ખાત થયેલ લઠ્ઠાકાંડ અંગે રાજયના મુખ્યમંત્રી એક્શનમાં..બોલાવી તાબડતોબ બેઠક લીઘો આ...