આઝાદીના અમૃત મહોત્સવને પ્રજાલક્ષી બનાવવાના ઉદ્દેશ્યથી આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા 15મી ઓગસ્ટના રોજ આંકલાવ તાલુકાના ખડોલ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.પર્યાવરણની જાળવણીને લગતા આ કાર્યક્રમમાં જે ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું તેમણે આ વૃક્ષોનું જતન દીકરાની જેમ કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી. આ પ્રસંગે આશાદીપના ડાયરેક્ટર ફાધર જોન કેનેડી, સ્ટાફ, ગ્રામજનો તથા આંગણવાડી કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEBATE : મોતની પોટલી || Buletin India
DEBATE : મોતની પોટલી
#debate
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને અમારી...
કપાસની માવજત || DEBATE || Kheti Maru Swabhiman With Dharmistha Nasit
કપાસની માવજત || DEBATE || Kheti Maru Swabhiman With Dharmistha Nasit
દુકાનના ડીમોલેશન ને લઈને પત્રકાર પર લગાવેલ ખાંડણીના આક્ષેપ પર પત્રકારે મીડિયા સમક્ષ કરી પોતાની રજુઆત
દુકાનના ડીમોલેશન ને લઈને પત્રકાર પર લગાવેલ ખાંડણીના આક્ષેપ પર પત્રકારે મીડિયા સમક્ષ કરી પોતાની રજુઆત
માણેકચોક શાકમાર્કેટ બીસ્માર હાલતમાં ફેરવાઈ ગઈ હોવાથી નવીનવીકરણ કરવા કોંગ્રેસ દ્વારા માંગ
માણેકચોક શાકમાર્કેટ બીસ્માર હાલતમાં ફેરવાઈ ગઈ હોવાથી નવીનવીકરણ કરવા માંગ માત્ર શાકભાજી નહીં અનાજ...