ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા શીતળા સાતમ ને લઈ ને કરાયો કાર્યક્રમ...ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા આયોજિત શીતળા સાતમ ના આ પવિત્ર તહેવાર નિમિત્તે શીતળા માતાના સાનિધ્યમાં દિયોદર નગરે શીતળા માતા ના મંદિરમાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રસાદ તેમજ ફૂલની વ્યવસ્થા કરવામાં આવી છે.આ પ્રસંગ નવનિયુક્ત પ્રમુખ જીતેન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી અનિલભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ ઠક્કર, દિયોદર ના સેવાભાવિ વ્યક્તિ જામાભાઈ પટેલ (નવા)પૂર્વ પ્રમુખ ,અમૃતભાઈ ભાટી, સક્રિય સભ્ય મોહનભાઈ મકવાણા, શીવાભાઈ પ્રજાપતિ, મહિલા પાંખ ઉપસ્થિત થઈ સરસ મજાનું કાર્ય કર્યું છે.જનતામાં ખૂબ ઉત્સાહ આનંદ ઉમંગ જોવા મળ્યો હતો.આ પવિત્ર તહેવાર માં પાર્વતીના હૃદય સમાન માતાઓને શાંતિ મળે અન દેવને આનંદ મળે અને મહિલાઓ ખૂબ ઉત્સાહપૂર્વક શીતળા માતાની પૂજા કરી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગણપતિ ની આરતી સાથે દર્શનનો લાભ લેતા પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી | Divyang News
ગણપતિ ની આરતી સાથે દર્શનનો લાભ લેતા પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી | Divyang News
કોળિયાકના દરિયા માં ડૂબી જવાના કારણે બોટાદના નાવડા ના યુવકનું મોત
કોળિયાકના દરિયા માં ડૂબી જવાના કારણે બોટાદના નાવડા ના યુવકનું મોત
दिनेश कुमार अरजरिया अध्यक्ष व अन्नू खरे बने अधिवक्ता संघ अजयगढ के उपाध्यक्ष
अजयगढ:-अजयगढ में सम्पन्न हुए अधिवक्ता संघ के चुनावों में 3 पदों के लिए निर्वरोध निर्वाचन हुया...
भारतीय नौसेना के जहाज 'खंजर' ने बंगाल की खाड़ी में फंसे तीन जहाजों को बचाया, 36 मछुआरों का किया रेस्क्यू
चेन्नई, भारतीय नौसेना जहाज 'खंजर' ने बंगाल की खाड़ी से 36 मछुआरों का रेस्क्यू किया। ये सभी मछुआरे...
રમશે પાટણ, નવરાત્રી મહોત્સવની રમઝટ સાથે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા
રમશે પાટણ, નવરાત્રી મહોત્સવની રમઝટ સાથે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા