ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા શીતળા સાતમ ને લઈ ને કરાયો કાર્યક્રમ...ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા આયોજિત શીતળા સાતમ ના આ પવિત્ર તહેવાર નિમિત્તે શીતળા માતાના સાનિધ્યમાં દિયોદર નગરે શીતળા માતા ના મંદિરમાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રસાદ તેમજ ફૂલની વ્યવસ્થા કરવામાં આવી છે.આ પ્રસંગ નવનિયુક્ત પ્રમુખ જીતેન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી અનિલભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ ઠક્કર, દિયોદર ના સેવાભાવિ વ્યક્તિ જામાભાઈ પટેલ (નવા)પૂર્વ પ્રમુખ ,અમૃતભાઈ ભાટી, સક્રિય સભ્ય મોહનભાઈ મકવાણા, શીવાભાઈ પ્રજાપતિ, મહિલા પાંખ ઉપસ્થિત થઈ સરસ મજાનું કાર્ય કર્યું છે.જનતામાં ખૂબ ઉત્સાહ આનંદ ઉમંગ જોવા મળ્યો હતો.આ પવિત્ર તહેવાર માં પાર્વતીના હૃદય સમાન માતાઓને શાંતિ મળે અન દેવને આનંદ મળે અને મહિલાઓ ખૂબ ઉત્સાહપૂર્વક શીતળા માતાની પૂજા કરી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા શંકરભાઈ ચૌધરી 
 
                      ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બન્યા શંકરભાઈ ચૌધરી
                  
   Municipal Commissioner શાલિની અગ્રવાલ ની બદલી કરવામાં આવી 
 
                      Municipal Commissioner શાલિની અગ્રવાલ ની બદલી કરવામાં આવી
                  
   কৰিমগঞ্জ সদৰ চক্ৰ বিষয়াৰ কাৰ্যালয়ৰ লাট মণ্ডল ৰঞ্জন গোস্বামীক গ্ৰেপ্তাৰ দুৰ্নীতি নিবাৰক শাখাৰ । 
 
                      কৰিমগঞ্জ সদৰ চক্ৰ বিষয়াৰ কাৰ্যালয়ৰ লাট মণ্ডল ৰঞ্জন গোস্বামীক ঘোচ লোৱাৰ অপৰাধত গ্ৰেপ্তাৰ দুৰ্নীতি...
                  
   રાષ્ટ્રપતિની  ચૂંટણીમાં NDA ના ઉમેદવાર દ્રૌપદી મુર્મ વિજેતા જાહેર કરતા ભાજપ દ્વારાવિજ્યોત્સવ મનાવ્યા 
 
                      રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ના ઉમેદવાર દ્રૌપદી મુર્મ વિજેતા જાહેર કરતા..ભારતના આદિવાસી મહિલા...
                  
   રાજકોટના વોર્ડ નં.૧ના રામાપીરચોકમાં કચરા અને ગંદકી મુદ્દે કોંગ્રેસી કાર્યકરોનો વિરોધ#MUKHYA_SAMACHAR 
 
                      રાજકોટના વોર્ડ નં.૧ના રામાપીરચોકમાં કચરા અને ગંદકી મુદ્દે કોંગ્રેસી કાર્યકરોનો વિરોધ#MUKHYA_SAMACHAR
                  
   
  
  
  
   
   
   
   
  