ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા શીતળા સાતમ ને લઈ ને કરાયો કાર્યક્રમ...ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા આયોજિત શીતળા સાતમ ના આ પવિત્ર તહેવાર નિમિત્તે શીતળા માતાના સાનિધ્યમાં દિયોદર નગરે શીતળા માતા ના મંદિરમાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રસાદ તેમજ ફૂલની વ્યવસ્થા કરવામાં આવી છે.આ પ્રસંગ નવનિયુક્ત પ્રમુખ જીતેન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી અનિલભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ ઠક્કર, દિયોદર ના સેવાભાવિ વ્યક્તિ જામાભાઈ પટેલ (નવા)પૂર્વ પ્રમુખ ,અમૃતભાઈ ભાટી, સક્રિય સભ્ય મોહનભાઈ મકવાણા, શીવાભાઈ પ્રજાપતિ, મહિલા પાંખ ઉપસ્થિત થઈ સરસ મજાનું કાર્ય કર્યું છે.જનતામાં ખૂબ ઉત્સાહ આનંદ ઉમંગ જોવા મળ્યો હતો.આ પવિત્ર તહેવાર માં પાર્વતીના હૃદય સમાન માતાઓને શાંતિ મળે અન દેવને આનંદ મળે અને મહિલાઓ ખૂબ ઉત્સાહપૂર્વક શીતળા માતાની પૂજા કરી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વેલફર પત્રકાર ટ્રસ્ટ પાલનપુર ની નવીન કારોબારીની રચના કરાઇ..
વેલફર પત્રકાર ટ્રસ્ટ પાલનપુરની નવીન કારોબારીની રચના કરાઇ..
પ્રમુખપદે ભાનુભાઇ જોશી અને મહામંત્રી...
Kejriwal in Jail: केजरीवाल के आलू-पूड़ी खाने का सच क्या है ? Delhi News | ED | Tihar Jail | Aaj Tak
Kejriwal in Jail: केजरीवाल के आलू-पूड़ी खाने का सच क्या है ? Delhi News | ED | Tihar Jail | Aaj Tak
आवंटित लक्ष्यों की प्राप्ति सुनिश्चित करवाएं - जिला कलक्टर जिला स्तरीय मंथन शिविर-धरती आबा जनजातीय ग्राम उत्कर्ष अभियान
जनजाति क्षेत्रीय विकास विभाग उदयपुर के निर्देशानुसार धरती आबा जनजातीय ग्राम उत्कर्ष अभियान के तहत...
Yevgeny Prigozhin Dead : Putin से बग़ावत करने वाले Wagner के बॉस की विमान क्रैश में मौत की ख़बर
Yevgeny Prigozhin Dead : Putin से बग़ावत करने वाले Wagner के बॉस की विमान क्रैश में मौत की ख़बर