ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા શીતળા સાતમ ને લઈ ને કરાયો કાર્યક્રમ...ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા આયોજિત શીતળા સાતમ ના આ પવિત્ર તહેવાર નિમિત્તે શીતળા માતાના સાનિધ્યમાં દિયોદર નગરે શીતળા માતા ના મંદિરમાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રસાદ તેમજ ફૂલની વ્યવસ્થા કરવામાં આવી છે.આ પ્રસંગ નવનિયુક્ત પ્રમુખ જીતેન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી અનિલભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ ઠક્કર, દિયોદર ના સેવાભાવિ વ્યક્તિ જામાભાઈ પટેલ (નવા)પૂર્વ પ્રમુખ ,અમૃતભાઈ ભાટી, સક્રિય સભ્ય મોહનભાઈ મકવાણા, શીવાભાઈ પ્રજાપતિ, મહિલા પાંખ ઉપસ્થિત થઈ સરસ મજાનું કાર્ય કર્યું છે.જનતામાં ખૂબ ઉત્સાહ આનંદ ઉમંગ જોવા મળ્યો હતો.આ પવિત્ર તહેવાર માં પાર્વતીના હૃદય સમાન માતાઓને શાંતિ મળે અન દેવને આનંદ મળે અને મહિલાઓ ખૂબ ઉત્સાહપૂર્વક શીતળા માતાની પૂજા કરી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લીમખેડામાં બે આંગણવાડી કેન્દ્રના કાર્યકરોને છૂટા કરવા આદેશ
લીમખેડા આઈસીડીએસ શાખાના ઘટક-૧ હેઠળ આંગણવાડી કેન્દ્ર ખીરખાઈ-૧ ખાતે પોષણ પખવાડિયા અંતર્ગત રસોઈ...
रेल्वे सेवा शुभारंभ सोहळ्यास मतदार संघातील जनतेने मोठ्या संख्येने उपस्थित राहावे- सरपंच अशोक पोकळे
आष्टी (प्रतिनिधी)
गेल्या कित्येक दशकापासून बीड जिल्ह्यातील जनता नगर- बीड- परळी या...
Delhi: अभी जेल में ही रहेंगे मनीष सिसोदिया, आबकारी मामले में 29 अप्रैल तक न्यायिक हिरासत बढ़ी
आबकारी नीति घोटाला मामले में जेल में बंद दिल्ली के पूर्व उप मुख्यमंत्री मनीष सिसोदिया की न्यायिक...
Shankhnaad: 2024 के चुनाव में जाति जनगणना एक बड़ा मुद्दा बनने वाला है? | BJP Vs Congress | PM Modi
Shankhnaad: 2024 के चुनाव में जाति जनगणना एक बड़ा मुद्दा बनने वाला है? | BJP Vs Congress | PM Modi
अधिक तापमान की वजह से सहरिया समुदाय की एक मोटरसाइकिल व दो टापरीया जलकर राख हो गयी
अधिक तापमान की वजह से सहरिया समुदाय की एक मोटरसाइकिल व दो टापरीया जलकर राख हो गयी
...