ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા શીતળા સાતમ ને લઈ ને કરાયો કાર્યક્રમ...ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા આયોજિત શીતળા સાતમ ના આ પવિત્ર તહેવાર નિમિત્તે શીતળા માતાના સાનિધ્યમાં દિયોદર નગરે શીતળા માતા ના મંદિરમાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રસાદ તેમજ ફૂલની વ્યવસ્થા કરવામાં આવી છે.આ પ્રસંગ નવનિયુક્ત પ્રમુખ જીતેન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી અનિલભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ ઠક્કર, દિયોદર ના સેવાભાવિ વ્યક્તિ જામાભાઈ પટેલ (નવા)પૂર્વ પ્રમુખ ,અમૃતભાઈ ભાટી, સક્રિય સભ્ય મોહનભાઈ મકવાણા, શીવાભાઈ પ્રજાપતિ, મહિલા પાંખ ઉપસ્થિત થઈ સરસ મજાનું કાર્ય કર્યું છે.જનતામાં ખૂબ ઉત્સાહ આનંદ ઉમંગ જોવા મળ્યો હતો.આ પવિત્ર તહેવાર માં પાર્વતીના હૃદય સમાન માતાઓને શાંતિ મળે અન દેવને આનંદ મળે અને મહિલાઓ ખૂબ ઉત્સાહપૂર્વક શીતળા માતાની પૂજા કરી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલીતાણા શેત્રુંજી ડેમની સપાટી 27 ફૂટે વટી ગઈ,ખેડૂતોમાં ખુશીની લાગણી
પાલીતાણા શેત્રુંજી ડેમની સપાટી 27 ફૂટે વટી ગઈ,ખેડૂતોમાં ખુશીની લાગણી
2 ऐसे गैंगस्टर जिन्हें उनके दोस्तों ने ही धोके से मारा दोनों की मौत के बाद उमड़ा था जनसैलाब#kolish,
2 ऐसे गैंगस्टर जिन्हें उनके दोस्तों ने ही धोके से मारा दोनों की मौत के बाद उमड़ा था जनसैलाब#kolish,
#GirSomnath | ગીર ગઢડા તાલુકામાં કોંગ્રેસના ચોથા સત્યાગ્રહનો કાર્યક્રમ યોજાયો | Divyang News
#GirSomnath | ગીર ગઢડા તાલુકામાં કોંગ્રેસના ચોથા સત્યાગ્રહનો કાર્યક્રમ યોજાયો | Divyang News
পশ্চিম গুৱাহাটীৰ অসম-মেঘালয় সীমান্তৰে দিনৰ পোহৰতে মেঘালয় হৈ বাংলাদেশলৈ সৰবৰাহ হৈ আছে গৰু আৰু ইউৰীয়া সাৰ
আজিৰ খবৰ, গুৱাহাটী , ২২ জুলাই : মুখ্যমন্ত্ৰী ডঃ হিমন্ত বিশ্ব শৰ্মাৰ নিৰ্দেশত বিগত সময়চোৱাত অসম...
संसद में उठी वर्शिप एक्ट को खत्म करने की मांग, BJP सांसद Harnath Singh Yadav ने बताया 'असंवैधानिक'
संसद में उठी वर्शिप एक्ट को खत्म करने की मांग, BJP सांसद Harnath Singh Yadav ने बताया 'असंवैधानिक'