ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા શીતળા સાતમ ને લઈ ને કરાયો કાર્યક્રમ...ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા આયોજિત શીતળા સાતમ ના આ પવિત્ર તહેવાર નિમિત્તે શીતળા માતાના સાનિધ્યમાં દિયોદર નગરે શીતળા માતા ના મંદિરમાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રસાદ તેમજ ફૂલની વ્યવસ્થા કરવામાં આવી છે.આ પ્રસંગ નવનિયુક્ત પ્રમુખ જીતેન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી અનિલભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ ઠક્કર, દિયોદર ના સેવાભાવિ વ્યક્તિ જામાભાઈ પટેલ (નવા)પૂર્વ પ્રમુખ ,અમૃતભાઈ ભાટી, સક્રિય સભ્ય મોહનભાઈ મકવાણા, શીવાભાઈ પ્રજાપતિ, મહિલા પાંખ ઉપસ્થિત થઈ સરસ મજાનું કાર્ય કર્યું છે.જનતામાં ખૂબ ઉત્સાહ આનંદ ઉમંગ જોવા મળ્યો હતો.આ પવિત્ર તહેવાર માં પાર્વતીના હૃદય સમાન માતાઓને શાંતિ મળે અન દેવને આનંદ મળે અને મહિલાઓ ખૂબ ઉત્સાહપૂર્વક શીતળા માતાની પૂજા કરી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
विराट कोहली झाला अलिबागकर
झिराडजवळ 8 एकरवर उभारणार फार्महाऊस;जागेसाठी मोजले 19 कोटी 24 लाख 50 हजार
भारताचा...
Water Tanker: Maharashtra का वो गांव जो बन गया पानी के टैंकर बनाने का गढ़ (BBC Hindi)
Water Tanker: Maharashtra का वो गांव जो बन गया पानी के टैंकर बनाने का गढ़ (BBC Hindi)
'कांग्रेस में शामिल होने के बजाय कुएं में कूद जाऊंगा', गडकरी बोले- हमें भविष्य के लिए अतीत से सीखना चाहिए
नागपुर, केंद्रीय मंत्री एवं वरिष्ठ भाजपा नेता नितिन गडकरी ने नागपुर में एक कार्यक्रम को...
ડીસાના રસાણા નજીક ટ્રેલરનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો
ડીસા-પાલનપુર નેશનલ હાઈવે પર ટ્રેલરનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે....