ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા શીતળા સાતમ ને લઈ ને કરાયો કાર્યક્રમ...ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા દ્વારા આયોજિત શીતળા સાતમ ના આ પવિત્ર તહેવાર નિમિત્તે શીતળા માતાના સાનિધ્યમાં દિયોદર નગરે શીતળા માતા ના મંદિરમાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા પ્રસાદ તેમજ ફૂલની વ્યવસ્થા કરવામાં આવી છે.આ પ્રસંગ નવનિયુક્ત પ્રમુખ જીતેન્દ્રભાઈ ત્રિવેદી, મંત્રી અનિલભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ ઠક્કર, દિયોદર ના સેવાભાવિ વ્યક્તિ જામાભાઈ પટેલ (નવા)પૂર્વ પ્રમુખ ,અમૃતભાઈ ભાટી, સક્રિય સભ્ય મોહનભાઈ મકવાણા, શીવાભાઈ પ્રજાપતિ, મહિલા પાંખ ઉપસ્થિત થઈ સરસ મજાનું કાર્ય કર્યું છે.જનતામાં ખૂબ ઉત્સાહ આનંદ ઉમંગ જોવા મળ્યો હતો.આ પવિત્ર તહેવાર માં પાર્વતીના હૃદય સમાન માતાઓને શાંતિ મળે અન દેવને આનંદ મળે અને મહિલાઓ ખૂબ ઉત્સાહપૂર્વક શીતળા માતાની પૂજા કરી રહ્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिला कारागार में मनाया अपराधी सुधार दिवस
जिला कारागार में मनाया अपराधी सुधार दिवसबून्दी। सामाजिक न्याय एवं अधिकारिता विभाग द्वारा समाज...
Kisan Andolan Update : शम्भू बॉर्डर पर किसानों की तैयारी देखिए | Farmers Protest | Delhi Police
Kisan Andolan Update : शम्भू बॉर्डर पर किसानों की तैयारी देखिए | Farmers Protest | Delhi Police
पाकिस्तान में इमरान खान की पार्टी का विरोध प्रदर्शन खत्म:सेना ने खदेड़ा, गृहमंत्री बोले- गिरफ्तारी के डर से भागीं बुशरा बीबी
इमरान खान की पार्टी पाकिस्तान तहरीक-ए-इंसाफ (PTI) ने अपना विरोध-प्रदर्शन खत्म कर दिया है।...
ચિત્તોડગઢ કિલ્લા પર એક શામ બાણ માતાજી કે નામ ભજન સંધ્યા યોજાશે
પુરાણ પ્રસિદ્ધ બ્રહ્માણી : બાણ માતાજી માતાજીના પાટ સ્થાન ચિત્તોડગઢના કિલ્લા પર માતાજીની મહિમા અને...
Uttarkashi Tunnel Update: सिल्क्यारा सुरंग से बचाए गए यूपी के 8 मजदूर | CM Yogi | AajTak News
Uttarkashi Tunnel Update: सिल्क्यारा सुरंग से बचाए गए यूपी के 8 मजदूर | CM Yogi | AajTak News