નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હત્યાચાર બાબતે મામલતદાર કાલોલ ને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં હિન્દુઓ પરના દમન તથા હિન્દુ ધર્મસ્થાનોને નુકસાન પહોંચાડવા જેવી હિંસક પ્રવૃત્તિઓને સખ્ત શબ્દોમાં વખોડી હિન્દુ સમાજના લોકોની સલામતી તથા જાનમાલને નુકસાન ન થાય તે અંગેના પ્રયાસની માંગ કેન્દ્ર સરકાર પાસે કરવામાં આવી. આ અંગે નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્રભાઈ જોષી, પંચમહાલ જિલ્લા ઉપાધ્યક્ષ રાજેશભાઈ પરમાર,મહામંત્રી વાઘાભાઈ ભરવાડ,કાલોલ તાલુકા અધ્યક્ષ ભારતસિંહ, હોદ્દેદારો છત્રસિંહ,કાંતિભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતા: બાર એસોસિએશનના પ્રમુખની ચૂંટણી યોજાઈ, પ્રમુખને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવાયું..
દાંતા: બાર એસોસિએશનના પ્રમુખની ચૂંટણી યોજાઈ, પ્રમુખને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવાયું..
অসম গৌৰৱ ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যান
অসম গৌৰৱ, ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যান
পৰ্যটক সকলৰ বাবে এটা ভাল খৱৰ,ওৰাং ৰাষ্ট্ৰীয় উদ্যানত বৃদ্ধি পাইছে...
વડોદરા ગુનામાં ઝડપાયેલા વાહનોની કોર્ટના હુકમના આધારે હરાજી કરવામાં આવી
વડોદરા ગુનામાં ઝડપાયેલા વાહનોની કોર્ટના હુકમના આધારે હરાજી કરવામાં આવી
माकडानेच केला वाघाचा गेम, असा घडला थरार | Viral Video | Hpn Marathi News
माकडानेच केला वाघाचा गेम, असा घडला थरार | Viral Video | Hpn Marathi News