અકસ્માતનો સિલસિલો અંબાજીના આસપાસના વિસ્તારમાં હાલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે મોડી સાંજે પણ ચિખલા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો એક ટેલર રાજસ્થાનના ઝાલોર થી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે ચીખલા ખાતે બ્રેક ફેલ થતાં ટેલર પલટી ખાઈ ગયું હતું ટેલર પલટી ખાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એ 108 પણ ઘટના સ્થળે આવી પોહચી હતી ટેલરમાં અંદાજિત 900 કરતાં વધારે ઘઉંના કટ્ટા હતા બધા કટ્ટા ઉપર સરકારી સિમ્બોલ જોવા મળ્યો હતો જ્યારે રાજસ્થાનમાં જાલોર થી ગુજરાતના હિંમતનગર તરફ જતા અકસ્માત સર્જાયો હતો અને આટલા મોટા પ્રમાણમાં સરકારી અનાજ ક્યાં જઈ રહ્યો હતો તે ડ્રાઇવર બોલવા તૈયાર નથી જો કે અકસ્માત સર્જાતા કોઈ જાનહાની ની ઘટના થઈ નથી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নিবনুৱাৰ বাবে ভাল খবৰ : হ’ব প্ৰায় ১ লাখ নিযুক্তি
শীঘ্ৰেই চাকৰি প্ৰত্যাশীসকলে ভাৰতীয় ডাক বিভাগৰ তিনি ধৰণৰ পদত আবেদনৰ সুযোগ পাব। দেশৰ মুঠ ২৩ মণ্ডলৰ...
অনূৰ্ধ্ব ১৯ ভিনু মানকাড় ট্ৰ'ফী ক্ৰিকেট প্ৰতিযোগিতাত অসমৰ হৈ খেলাৰ সুযোগ লাভ বিশ্বনাথৰ দুই যুৱ খেলুৱৈৰ
অহা ৭ অক্টোবৰৰ পৰা বড়োডাত অনুষ্ঠিত হ'বলগীয়া অনূৰ্ধ্ব ১৯ ভিনু মানকাড় ট্ৰ'ফী ক্ৰিকেট প্ৰতিযোগিতাত...
ৰহা হাটবৰ মণ্ডল সমল কেন্দ্ৰত অনুষ্ঠিত "ৰাইজৰ উৎসৱ" ২০২২-২৩।
ছাত্ৰ ছাত্ৰীৰ সৰ্বাংগীন বিকাশ সাধনৰ উদ্দেশ্যে।
নগাঁও জিলাৰ ৰহা কপিলী শিক্ষা খণ্ড ৰ অন্তৰ্গত হাটবৰ মণ্ডল সমল কেন্দ্ৰৰ অন্তৰ্গত হাটবৰ মধ্য...
Pawar-Awhad Vs Eknath Shinde | एकनाथ शिंदेंनी अजित पवार आणि जितेंद्र आव्हाड दोघांनाही घेरलं
Pawar-Awhad Vs Eknath Shinde | एकनाथ शिंदेंनी अजित पवार आणि जितेंद्र आव्हाड दोघांनाही घेरलं
આજથી ૨૫ વર્ષ પહેલા સાવરકુંડલા તાલુકાના જીરા ગામના ભરતભાઈ બાબુભાઇ દેસાઈ ના પિતાનુ ખૂન કરી ૭૧૨૦૦/ની ધાડ કરી ભાગી છૂટેલા બાબરીયાધાર ના દેવીપૂજક જીવા ગગજી પરમાર નામનો ૬૦ વર્ષીય આધેડ ઝડપાયો
*સ્પેશ્યલ ઓપરેશન ગૃપ-અમરેલી.*
પ્રેસ-નોટ, તા.૨૦/૦૭/૨૦૨૩.
*સાવરકુંડલા રૂરલ...