અકસ્માતનો સિલસિલો અંબાજીના આસપાસના વિસ્તારમાં હાલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે મોડી સાંજે પણ ચિખલા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો એક ટેલર રાજસ્થાનના ઝાલોર થી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે ચીખલા ખાતે બ્રેક ફેલ થતાં ટેલર પલટી ખાઈ ગયું હતું ટેલર પલટી ખાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એ 108 પણ ઘટના સ્થળે આવી પોહચી હતી ટેલરમાં અંદાજિત 900 કરતાં વધારે ઘઉંના કટ્ટા હતા બધા કટ્ટા ઉપર સરકારી સિમ્બોલ જોવા મળ્યો હતો જ્યારે રાજસ્થાનમાં જાલોર થી ગુજરાતના હિંમતનગર તરફ જતા અકસ્માત સર્જાયો હતો અને આટલા મોટા પ્રમાણમાં સરકારી અનાજ ક્યાં જઈ રહ્યો હતો તે ડ્રાઇવર બોલવા તૈયાર નથી જો કે અકસ્માત સર્જાતા કોઈ જાનહાની ની ઘટના થઈ નથી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारत में नहीं लॉन्च हो रहा Xiaomi का ये तगड़ा Smartphone? नए पोस्टर के साथ मिला बड़ा अपडेट
शाओमी अपने ग्राहकों के लिए नए स्मार्टफोन लाने जा रहा है। ब्रांड Xiaomi 14 series को MWC 2024 में...
સાંતલપુરના વારાહી મામલતદાર કચેરીમાં આંગણવાડીની બહેનોએ રામધૂન બોલાવી
12 September 2022
राहुल गांधी की हिसार में दूसरी रैली:करनाल में कहा- भाजपा ने महिला पहलवानों से सेक्शुअल हैरेसमेंट करने वालों को बचाया
राहुल गांधी ने गुरुवार को करनाल के असंध में जनसभा को संबोधित किया। कांग्रेस नेता ने कहा कि भाजपा...
પાલીતાણામાં જન્માષ્ટમી પર્વને લઇને દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા
પાલીતાણામાં જન્માષ્ટમી પર્વને લઇને દ્વારા કાર્યક્રમો કરવામાં આવ્યા
'Amritpal Singh could be danger if…', say Punjab Police sources: Report
Amritpal Singh, a pro-Khalistan leader who is currently in Assam’s Dibrugarh central...