અકસ્માતનો સિલસિલો અંબાજીના આસપાસના વિસ્તારમાં હાલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે મોડી સાંજે પણ ચિખલા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો એક ટેલર રાજસ્થાનના ઝાલોર થી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે ચીખલા ખાતે બ્રેક ફેલ થતાં ટેલર પલટી ખાઈ ગયું હતું ટેલર પલટી ખાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એ 108 પણ ઘટના સ્થળે આવી પોહચી હતી ટેલરમાં અંદાજિત 900 કરતાં વધારે ઘઉંના કટ્ટા હતા બધા કટ્ટા ઉપર સરકારી સિમ્બોલ જોવા મળ્યો હતો જ્યારે રાજસ્થાનમાં જાલોર થી ગુજરાતના હિંમતનગર તરફ જતા અકસ્માત સર્જાયો હતો અને આટલા મોટા પ્રમાણમાં સરકારી અનાજ ક્યાં જઈ રહ્યો હતો તે ડ્રાઇવર બોલવા તૈયાર નથી જો કે અકસ્માત સર્જાતા કોઈ જાનહાની ની ઘટના થઈ નથી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે ક્યારે અને ક્યાં?
ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાશે ક્યારે અને ક્યાં?
આદિપુર બસ સ્ટેશન ખાતે કોલેજ અને સ્કૂલ ના છોકર ઓ દ્વારા હંગામ #gujarat_geeta_news_ #google #dgp #bjp
આદિપુર બસ સ્ટેશન ખાતે કોલેજ અને સ્કૂલ ના છોકર ઓ દ્વારા હંગામ #gujarat_geeta_news_ #google #dgp #bjp
ગુજરાત યુનિવર્સિટીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 'herSTART PLATFORM'નું કરાયું લોન્ચિંગ
ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની હાજરીમાં અનેક પ્રોજેક્ટનું...
US Share Market Sell-Off Today? | क्यों अमेरिकी बाजारों का बिगड़ा माहौल? भारत में आज दिखेगा बड़ा असर?
US Share Market Sell-Off Today? | क्यों अमेरिकी बाजारों का बिगड़ा माहौल? भारत में आज दिखेगा बड़ा असर?
સુરેન્દ્રનગરના કેનાલમાંથી યુવકની લાશ મળી આવતા ચકચાર
સુરેન્દ્રનગર શહેરમાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે. તેમાં કોઈ યુવાનની લાશ તરતી હોવાની જાણકારી...