અકસ્માતનો સિલસિલો અંબાજીના આસપાસના વિસ્તારમાં હાલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે મોડી સાંજે પણ ચિખલા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો એક ટેલર રાજસ્થાનના ઝાલોર થી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે ચીખલા ખાતે બ્રેક ફેલ થતાં ટેલર પલટી ખાઈ ગયું હતું ટેલર પલટી ખાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એ 108 પણ ઘટના સ્થળે આવી પોહચી હતી ટેલરમાં અંદાજિત 900 કરતાં વધારે ઘઉંના કટ્ટા હતા બધા કટ્ટા ઉપર સરકારી સિમ્બોલ જોવા મળ્યો હતો જ્યારે રાજસ્થાનમાં જાલોર થી ગુજરાતના હિંમતનગર તરફ જતા અકસ્માત સર્જાયો હતો અને આટલા મોટા પ્રમાણમાં સરકારી અનાજ ક્યાં જઈ રહ્યો હતો તે ડ્રાઇવર બોલવા તૈયાર નથી જો કે અકસ્માત સર્જાતા કોઈ જાનહાની ની ઘટના થઈ નથી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદ નર્મદા મેઇન કેનાલ રીપેરીંગ અને લીકેજ બંધ કરવા માટે તા.૧ લી મેથી બે તબક્કામાં એક મહિનો બંધ રહેશે
થરાદ નર્મદા મેઇન કેનાલ રીપેરીંગ અને લીકેજ બંધ કરવા માટે તા.૧ લી મેથી બે તબક્કામાં એક મહિનો બંધ રહેશે
RJD प्रमुख Lalu Prasad Yadav के बयान पर विपक्ष हुआ फायर, सुनिए क्या क्या बोल गए नेता ? | Aaj Tak
RJD प्रमुख Lalu Prasad Yadav के बयान पर विपक्ष हुआ फायर, सुनिए क्या क्या बोल गए नेता ? | Aaj Tak
Patanjali Foods Post q3 Results: नतीजों पर मैनेजमेंट संग बातचीत, ग्रोथ के लिए क्या है कंपनी का Plan?
Patanjali Foods Post q3 Results: नतीजों पर मैनेजमेंट संग बातचीत, ग्रोथ के लिए क्या है कंपनी का Plan?
પેટલાદ શહેરના કસ્બામાં રામજી મંદિરે કેમ્પ યોજાયો
પેટલાદ શહેરમાં કસ્બામા રામજી મંદિરે માનવ સેવા સમિતિ દ્વારા આયુષ્યમાન કાર્ડ સહિત વિવિધ સેવાઓ માટે...
Maharashtra Politics: सांसद Sanjay Raut ने BJP पर जमकर निशाना साधा | Lok Sabha Election | Aaj Tak
Maharashtra Politics: सांसद Sanjay Raut ने BJP पर जमकर निशाना साधा | Lok Sabha Election | Aaj Tak