અકસ્માતનો સિલસિલો અંબાજીના આસપાસના વિસ્તારમાં હાલ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે મોડી સાંજે પણ ચિખલા રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો એક ટેલર રાજસ્થાનના ઝાલોર થી હિંમતનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે ચીખલા ખાતે બ્રેક ફેલ થતાં ટેલર પલટી ખાઈ ગયું હતું ટેલર પલટી ખાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને એ 108 પણ ઘટના સ્થળે આવી પોહચી હતી ટેલરમાં અંદાજિત 900 કરતાં વધારે ઘઉંના કટ્ટા હતા બધા કટ્ટા ઉપર સરકારી સિમ્બોલ જોવા મળ્યો હતો જ્યારે રાજસ્થાનમાં જાલોર થી ગુજરાતના હિંમતનગર તરફ જતા અકસ્માત સર્જાયો હતો અને આટલા મોટા પ્રમાણમાં સરકારી અનાજ ક્યાં જઈ રહ્યો હતો તે ડ્રાઇવર બોલવા તૈયાર નથી જો કે અકસ્માત સર્જાતા કોઈ જાનહાની ની ઘટના થઈ નથી....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અશોક ગેહલોત એ નિવેદન આપ્યું હતું કે ગામડે ગામડે દારૂ મળે છે આજે સાબીત થઈ રહ્યુંછે પ્રવક્તા મનહર પટેલ
નશો શરીરની સાથે ગુજરાતની ગરિમા ને પણ નુકશાન થાય છે જે અટકવવા સરકાર નિષફળ રહી છે.....મિથેનોલ ની...
Uttarakhand : Baba Kedarnath के दर्शन के बाद निकले Rahul Gandhi, Modi और जय श्री राम के लगे नारे
Uttarakhand : Baba Kedarnath के दर्शन के बाद निकले Rahul Gandhi, Modi और जय श्री राम के लगे नारे
सिर्फ 8999 रुपये में Samsung Galaxy F14 भारत में लॉन्च, 5000 mAh बैटरी के साथ वर्चुअल रैम का भी सपोर्ट
सैमसंग ने भारतीय ग्राहकों के लिए बजट के अनुकूल विकल्प के रूप में गैलेक्सी F14 4G पेश किया है। यह...
કઠલાલ ના ભાનેર ખાતે 73 મો વન મહોત્સવ યોજાયો || Nirnay media
કઠલાલ ના ભાનેર ખાતે 73 મો વન મહોત્સવ યોજાયો