પ્રાંતિજ ખાતે કાર્યરત સિનિયર સિટીઝન મંડળે તિરંગા રેલી યોજી રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. પ્રાંતિજમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા આજરોજ તિરંગા રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભાંખરિયા બસ સ્ટેશન થી તિરંગા રેલી કાઢી હતી. તો રેલી માં સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ સી.કે.પટેલ, મંત્રી ધનજીભાઈ પટેલ, ઉપપ્રમુખ મનુભાઈ પટેલ, શરદભાઈ પરીખ, મુકુંદભાઈ કસ્બાતી, સોની જયાબેન, અરવિંદભાઈ રાવલ, મો.શફી લાકડાવાલા, બાબુભાઈ પંચાલ, રહીમભાઈ જામિયાવાલા , સહિત વયસ્ક વડીલો તથા મંડળ ના સભ્યો સહભાગી બન્યા હતા. તિરંગા રેલી નગર ના મુખ્ય માર્ગો પર થઈને પ્રાંતિજ નાનીભાગોળ પંખીઘર ખાતે પહોંચી હતી. જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આરોગ્ય તપાસ,દવાઓનું વિતરણ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે આયોજિત નિ:શુલ્ક...
Breaking News: दिल्ली में 3 दिन और लागू रहेंगे GRAP-IV के रूल्स, SC ने दिया ये बड़ा आदेश | Aaj Tak
Breaking News: दिल्ली में 3 दिन और लागू रहेंगे GRAP-IV के रूल्स, SC ने दिया ये बड़ा आदेश | Aaj Tak
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ ; નદીઓમાં આવ્યા ધોડાપૂર, 20 ગામોને એલર્ટ કરાયા
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે અરવલ્લી જિલ્લામાં 9.6 ઈંચ જેટલો દેમાર વરસાદ પડતા સર્વત્ર...
एनपीएस वात्सल्य: बच्चों के उज्ज्वल भविष्य का बीमा
केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण द्वारा नाबालिगों के लिए लॉन्च की गई एनपीएस वात्सल्य योजना...
Samsung अपनी A Series में लॉन्च करेगा एक नया Smartphone, Galaxy A06 को लेकर सामने आ रहा बड़ा अपडेट
सैमसंग की गैलेक्सी ए सीरीज एक पॉपुलर सीरीज है। इस सीरीज के स्मार्टफोन को लेकर ग्राहकों में खासा...