પ્રાંતિજ ખાતે કાર્યરત સિનિયર સિટીઝન મંડળે તિરંગા રેલી યોજી રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. પ્રાંતિજમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા આજરોજ તિરંગા રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભાંખરિયા બસ સ્ટેશન થી તિરંગા રેલી કાઢી હતી. તો રેલી માં સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ સી.કે.પટેલ, મંત્રી ધનજીભાઈ પટેલ, ઉપપ્રમુખ મનુભાઈ પટેલ, શરદભાઈ પરીખ, મુકુંદભાઈ કસ્બાતી, સોની જયાબેન, અરવિંદભાઈ રાવલ, મો.શફી લાકડાવાલા, બાબુભાઈ પંચાલ, રહીમભાઈ જામિયાવાલા , સહિત વયસ્ક વડીલો તથા મંડળ ના સભ્યો સહભાગી બન્યા હતા. તિરંગા રેલી નગર ના મુખ્ય માર્ગો પર થઈને પ્રાંતિજ નાનીભાગોળ પંખીઘર ખાતે પહોંચી હતી. જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सेंसर बोर्ड ने पुष्पा 2 को दी हरी झंडी:फिल्म को मिला U/A सर्टिफिकेट, बोर्ड ने 3 डायलॉग में बदलाव करने के निर्देश दिए
मोस्ट अवेटेड फिल्म पुष्पा 2 अगले महीने 5 दिसंबर को सिनेमाघरों में रिलीज होने वाली है। लीड एक्टर...
રાધનપુર : નંદી ગૌશાળા પાસે બ્રેઝા ગાડીને લાગી આગ | SatyaNirbhay News Channel
રાધનપુર : નંદી ગૌશાળા પાસે બ્રેઝા ગાડીને લાગી આગ | SatyaNirbhay News Channel
બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ટુ વ્હીલર , થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો ખરીદ/વેચાણ અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું..
આતંકવાદી પ્રવૃત્તિ દવારા મોટાપાયે જાનહાની ભાંગફોડનો ઇરાદો ધરાવતા ત્રાસવાદી સંગઠનો સ્થાનિક લોકોને...
जब पिता की मौत का बदला लेने के लिए BSP नेता Anupam Dubey ने इंस्पेक्टर को भूना, अब फैसला
जब पिता की मौत का बदला लेने के लिए BSP नेता Anupam Dubey ने इंस्पेक्टर को भूना, अब फैसला