પ્રાંતિજ ખાતે કાર્યરત સિનિયર સિટીઝન મંડળે તિરંગા રેલી યોજી રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી. પ્રાંતિજમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા આજરોજ તિરંગા રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભાંખરિયા બસ સ્ટેશન થી તિરંગા રેલી કાઢી હતી. તો રેલી માં સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ સી.કે.પટેલ, મંત્રી ધનજીભાઈ પટેલ, ઉપપ્રમુખ મનુભાઈ પટેલ, શરદભાઈ પરીખ, મુકુંદભાઈ કસ્બાતી, સોની જયાબેન, અરવિંદભાઈ રાવલ, મો.શફી લાકડાવાલા, બાબુભાઈ પંચાલ, રહીમભાઈ જામિયાવાલા , સહિત વયસ્ક વડીલો તથા મંડળ ના સભ્યો સહભાગી બન્યા હતા. તિરંગા રેલી નગર ના મુખ્ય માર્ગો પર થઈને પ્રાંતિજ નાનીભાગોળ પંખીઘર ખાતે પહોંચી હતી. જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#Girsomnath | ઉના મામલતદાર ઓફિસના મહેસુલ કર્મચારીઓ હડતાલ પર | Divyang News
#Girsomnath | ઉના મામલતદાર ઓફિસના મહેસુલ કર્મચારીઓ હડતાલ પર | Divyang News
‘सनातनियों से अपील… गैर हिन्दूओं को मकान नहीं बेचे,जयपुर में क्यों लगे ऐसे पोस्टर !
राजधानी जयपुर में एक साल पहले किशनपोल और ब्रह्मपुरी थाना क्षेत्र में पलायन के पोस्टर लगने के बाद...
मरही माता मन्दिर पहुच मार्ग का हुआ भूमि पूजन
माँ मरही माता मंदिर तक पहुच मार्ग का हुआ भूमि पूजन अमानगंज/मध्यप्रदेश के ओजस्वी मुख्यमंत्री...
ટાટા અને મહિન્દ્રા સાથેની આ મહિલા કોણ છે? VIP લોકો શેર કરી રહ્યા આ ફોટાને
આખું ભારત તેની આઝાદીની 75મી વર્ષગાંઠ ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યું છે. પીએમ મોદીની અપીલ પર 140 કરોડ...