પેટલાદ શહેરમાં સાઈનાથ રોડ ઉપર આવેલ આર.કે વિદ્યાલયમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધર્મજના નિવૃત્ત આચાર્ય શૈલેષભાઈ શાહ તથા તેમની સુપુત્રી દિયાન્સી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો. અમીન તથા એસએમસીના અધ્યક્ષ નિલેશભાઈ પંડ્યા ની ઉપસ્થિતિમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય કેતનભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বড়িগোগ বনভাগ মণ্ডল বিজেপিৰ হৰ ঘৰ ত্ৰিৰংগাৰ সজাগতা সভা৷
আজি নলবাৰী সমষ্টিৰ বড়িগোগ বনভাগ মণ্ডল বিজেপিৰ উদ্যোগত মহিলা মৰ্চাৰ বঠ আহ্বায়িকা আৰু সহ আহ্বায়িকা...
આટકોટ કૈલાસનગર વિસ્તારમાં મારામારી બનાવ બન્યો પોલીસ ફરીયાદ નોંધાય
આટકોટ કૈલાસનગર વિસ્તારમાં મારામારી બનાવ બન્યો પોલીસ ફરીયાદ નોંધાય
जिल्हा परिषद केंद्रीय प्राथमिक शाळा पाचोड येथे रक्षाबंधन साजरा
जिल्हा परिषद केंद्रीय प्राथमिक शाळा पाचोड येथे रक्षाबंधन साजरा
पाचोड -जिल्हा परिषद...
પાટણ જિલ્લાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો | SatyaNirbhay News Channel
પાટણ જિલ્લાના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો | SatyaNirbhay News Channel
Haryana Nuh Violence Ground Report: Masjid में आगजनी के बाद Gurgaon में क्या हैं जमीन पर हालात?
Haryana Nuh Violence Ground Report: Masjid में आगजनी के बाद Gurgaon में क्या हैं जमीन पर हालात?