પેટલાદ શહેરમાં સાઈનાથ રોડ ઉપર આવેલ આર.કે વિદ્યાલયમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધર્મજના નિવૃત્ત આચાર્ય શૈલેષભાઈ શાહ તથા તેમની સુપુત્રી દિયાન્સી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો. અમીન તથા એસએમસીના અધ્યક્ષ નિલેશભાઈ પંડ્યા ની ઉપસ્થિતિમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય કેતનભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोली बने विधानसभा संयोजक
कोली बने विधानसभा संयोजक
आबूरोड (सिरोही)। भाजपा की ओर से चलाए जा रहे सदस्यता अभियान को...
अलविदा 2022: किसी ने छोड़ी नौकरी, किसी ने मांगी माफी तो किसी पर FIR, चर्चा में रहे ये 6 न्यूज एंकर्स
साल 2022 मीडिया इंडस्ट्री के लिए भी काफी उथल पुथल रहा। बात टीवी पत्रकारिता की करें तो इस साल कई...
રાજકારણઃ 10 સપ્ટેમ્બરે 4 કલાક માટે ગુજરાત બંધનું એલાન કરવામાં આવશે- કોંગ્રેસ
રાજકારણઃ 10 સપ્ટેમ્બરે 4 કલાક માટે ગુજરાત બંધનું એલાન કરવામાં આવશે- કોંગ્રેસ
Pakistan: इमरान खान को कोर्ट से मिली बड़ी राहत, आजादी मार्च केस में पूर्व प्रधानमंत्री बरी
इस्लामाबाद। पाकिस्तान के पूर्व प्रधानमंत्री इमरान खान को एक और मामले में राहत मिली है।...
નવવર્ષની શુભકામનાઓ પાઠવતા આમ આદમી પાર્ટીના નેતા રમણીક બાળધા
નવવર્ષની શુભકામનાઓ પાઠવતા આમ આદમી પાર્ટીના નેતા રમણીક બાળધા