પેટલાદ શહેરમાં સાઈનાથ રોડ ઉપર આવેલ આર.કે વિદ્યાલયમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ધર્મજના નિવૃત્ત આચાર્ય શૈલેષભાઈ શાહ તથા તેમની સુપુત્રી દિયાન્સી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો. અમીન તથા એસએમસીના અધ્યક્ષ નિલેશભાઈ પંડ્યા ની ઉપસ્થિતિમાં ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના આચાર્ય કેતનભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આમ આદમી પાર્ટીની ગુજરાત વિધાનસભા ત્રીજી યાદી જાહેર
આમ આદમી પાર્ટીની ગુજરાત વિધાનસભા ત્રીજી યાદી જાહેર
દિયોદરના કુવાતામાં ગુમ યુવકની ગળેફાંસો ખાધેલી લાશ મળતાં ચકચાર
દિયોદરના કુવાતા ગામના 40 વર્ષિય યુવક શનિવારે સવારે ઘરેથી અચાનક ગુમ થઇ ગયો હતો. જેની બે દિવસ બાદ...
पुलिस सेवा निवृत्त कल्याण संस्थान द्वारा स्नेह मिलन समारोह आयोजित किया गया
कोटा
पुलिस सेवा निवृत कल्याण संस्थान द्वारा स्नेह मिलन समारोह आयोजित किया गया
कोटा।समारोह...
HDFC AMC Share Price: ये है Safe Stock, All Time High पर क्या खरीदारी करने की है सलाह? | CNBC Awaaz
HDFC AMC Share Price: ये है Safe Stock, All Time High पर क्या खरीदारी करने की है सलाह? | CNBC Awaaz
दोन घरांवर दरोडा टाकल्याप्रकरणी आरोपीला अटक १२आक्टोबर पर्यंत पोलिस कोठडी
औरंगाबाद : दोन घरांवर दरोडा टाकून तब्बल एक लाख 33 हजार 600 रुपयांचा ऐवज लांबवल्याप्रकरणी स्थानिक...