આજ રોજ ખેડબ્રહ્મા તાલુકા મહિલા મોરચા દ્વારા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી.જેમાં ખેડબ્રહ્મા પી.એસ.આઇ શ્રી અર્જુનભાઈ જોશી સાહેબને રાખડી બાંધવામાં આવી હતી.આ સાથે પોલીસ સ્ટેશનના સૌ કર્મચારીઓને તથા ટી.આર.પી જવાનોને રાખડી બાંધવામાં આવી હતી.જેમાં સાબરકાંઠા જિલ્લા સંગઠન મંત્રી ડૉ.પ્રિયંકા ખરાડી,તાલુકા સંગઠન ઉપપ્રમુખ ભાનુબેન ચેનવા,મહિલા મોરચા પ્રમુખ ગીતાબેન પારગી તથા મોરચાની બહેનો હાજર રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চাপৰমুখ গুৰুদ্বাৰা মাতাজীত ৪০৩সংখ্যক প্ৰকাশ উৎসৱ।বিশাল ধৰ্মীয় শুভাযাত্ৰা (নগৰ কীৰ্তন)ৰে ভক্তিময় ক্ষেত্ৰ।
১৮২০চনত ৰহাৰ চাপৰমুখ সিংহ গাঁওত স্থাপিত উওৰ পূৰ্বাঞ্চলৰ দ্বিতীয় ঐতিহাসিক গুৰুদ্বাৰা মাতাজীত যোৱা...
જેસર માતલપર ગામમાં સિંહ લટાર મારતો વિડીયો વાયરલ થયો
જેસર માતલપર ગામમાં સિંહ લટાર મારતો વિડીયો વાયરલ થયો
વલભીપુર તાલુકાના કંથારીયા ગામે વિજળી પડતા એક શ્રમિક યુવકનું મોત નીપજયું હતું
વલભીપુર તાલુકાના કંથારીયા ગામે વિજળી પડતા એક શ્રમિક યુવકનું મોત નીપજયું હતું
અંબાજી મહામેળામાં વિખ્યાત ગાયિકા કિંજલ દવેના સ્વરમાં માં અંબેની મહાઆરતી યોજાઈ..
અંબાજી મહામેળામાં વિખ્યાત ગાયિકા કિંજલ દવેના સ્વરમાં માં અંબેની મહાઆરતી યોજાઈ..
બાલાસિનોર KN શાળા માં નાતાલ પર્વ ની ઉજવણી
બાલાસિનોર KN શાળા માં નાતાલ પર્વ ની ઉજવણી,,KN હાઈસ્કુલ બાલાસિનોર ખાતે
નાતાલ પર્વ ની ઉજવણી...