કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ.. કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર દેશમાં ૭૮ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી છે .ત્યારે કાંકરેજ તાલુકાના પાદરડી ગામ ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં ૭૮ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગામમાં શાળાના બાળકો દ્વારા ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ શાળાના પ્રમુખ ના હસ્તે ધ્વવંદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શાળા ની બાલિકાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.પ્રસંગ ને અનુરૂપ વડીલો દ્વારા વકતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. વિવિધ દાતાઓ દ્વારા દાન પણ આપવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા જે વ્યક્તિએ દાન આપ્યું હતું તેમનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે શાળાના પ્રમુખ શ્રી, ગામના સરપંચ શ્રી, સહિત ગામના વડીલો ,યુવાનો ,માતાઓ બહેનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી સૌ કોઈએ સાથે મળી એ કાર્યક્રમની સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ধেমাজিত অভিভাৱকৰ মন্ত্ৰী সঞ্জয় কিষান: অসম চৰকাৰৰ ইন্দিৰা মিৰি সাৰ্বজনীন বিধবা পেঞ্চন আচঁনিৰ অধীনত ৩৭২ গৰাকীক হিতাধিকাৰীক চেক প্ৰদান কৰে:
মঙ্গলবাৰে ধেমাজি ৰাজহুৱা প্ৰেক্ষাগৃহত মন্ত্ৰী সঞ্জয় কিষানৰ উপস্থিতিত ইন্দিৰা মিৰি সাৰ্বজনীন...
રાજકોટમાં PM Modi ના કાર્યક્રમ માટે આવું કરાય છે રોહિત રાજપૂતના આક્ષેપ | PM Narendra Modi In Gujarat
રાજકોટમાં PM Modi ના કાર્યક્રમ માટે આવું કરાય છે રોહિત રાજપૂતના આક્ષેપ | PM Narendra Modi In Gujarat
छात्रसंघ चुनाव बहाल करने की मांग को लेकर एनएसयूआई संघठन के छात्रों में उपखण्ड कार्यालय में सौपा ज्ञापन
रामगंजमंडी में एनएसयूआई छात्रसंघ अध्यक्ष संस्कार मीणा के नेतृत्व में उच्च शिक्षा मंत्री के नाम...
মুখ্যমন্ত্ৰী আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে ১৮ জুলাইৰ পৰা ১৫ আগষ্ট লৈকে বৃক্ষ ৰোপন কাৰ্যসূচী।
মুখ্যমন্ত্ৰী আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে ১৮ জুলাইৰ পৰা ১৫ আগষ্ট লৈকে শ্যামলী চৌহদ সৌন্দৰ্য...
ખંભાળીયા વિસ્તારના ખેડુતોને વિશ્વાસમાં લઇ મગફળીની ખરીદી કરી ખેડુતોના રૂપીયા નહી ચુકવી છેતરપીંડી કરનાર ઇસમને પકડી પાડી કુલ રોકડ રૂ.૯૧,૬૨,૭૫૦/- જેટલી માતબર રકમની રિકવરી કરતી ખંભાળીયા પોલીસ
મ્હે.પોલીસ મહાનીરીક્ષક સાહેબશ્રી અશોકકુમાર યાદવ સાહેબશ્રીનાઓ રાજકોટ વિભાગ રાજકોટ દ્વારા છેતરીપીંડ...