કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ.. કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર દેશમાં ૭૮ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી છે .ત્યારે કાંકરેજ તાલુકાના પાદરડી ગામ ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં ૭૮ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગામમાં શાળાના બાળકો દ્વારા ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ શાળાના પ્રમુખ ના હસ્તે ધ્વવંદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શાળા ની બાલિકાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.પ્રસંગ ને અનુરૂપ વડીલો દ્વારા વકતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. વિવિધ દાતાઓ દ્વારા દાન પણ આપવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા જે વ્યક્તિએ દાન આપ્યું હતું તેમનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે શાળાના પ્રમુખ શ્રી, ગામના સરપંચ શ્રી, સહિત ગામના વડીલો ,યુવાનો ,માતાઓ બહેનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી સૌ કોઈએ સાથે મળી એ કાર્યક્રમની સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ડિસા બનાસ નદીના પુલ નીચેથી અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર  
 
                      ડીસા બનાસ નદીના બ્રિજ નીચેથી એક અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી..
 
 
બનાસ નદીના...
                  
   AI Ersaer 2.0, AI Clear Face और AI Writer जैसे कई लेटेस्ट GenAI फीचर्स OPPO Reno12 को बनाते हैं ज्यादा स्मार्ट और भीड़ से अलग 
 
                      नई टेक्नोलॉजी और इनोवेशन को आधार मानकर Reno Series ने शुरू से ही अपने लेटेस्ट फोन के साथ दर्शकों...
                  
   Jaishankar on PM Modi: पीएम मोदी कैसे बॉस हैं? विदेश मंत्री जयशंकर ने बताई अपने दिल की बात 
 
                      Jaishankar on PM Modi विदेश मंत्री एस जयशंकर ने प्रधानमंत्री नरेंद्र मोदी के साथ काम करने के...
                  
   તળાજા માંથી વિશાળ સંખ્યામાં ચોટીલા જવા સંઘ રવાના થયો રાસ ગરબાની રમઝટ જામી 
 
                      તળાજા માંથી વિશાળ સંખ્યામાં ચોટીલા જવા સંઘ રવાના થયો રાસ ગરબાની રમઝટ જામી
                  
   રાજ્ય સરકારની ચિંતામાં ફરી વધારો, હવે એસટી નિગમના સંગઠનો સરકાર સામે 
 
                      રાજ્ય સરકારની ચિંતામાં ફરી વધારો, હવે એસટી નિગમના સંગઠનો સરકાર સામે
                  
   
  
  
  
   
  