કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ.. કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર દેશમાં ૭૮ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી છે .ત્યારે કાંકરેજ તાલુકાના પાદરડી ગામ ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં ૭૮ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગામમાં શાળાના બાળકો દ્વારા ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ શાળાના પ્રમુખ ના હસ્તે ધ્વવંદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શાળા ની બાલિકાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.પ્રસંગ ને અનુરૂપ વડીલો દ્વારા વકતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. વિવિધ દાતાઓ દ્વારા દાન પણ આપવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા જે વ્યક્તિએ દાન આપ્યું હતું તેમનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે શાળાના પ્રમુખ શ્રી, ગામના સરપંચ શ્રી, સહિત ગામના વડીલો ,યુવાનો ,માતાઓ બહેનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી સૌ કોઈએ સાથે મળી એ કાર્યક્રમની સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान के कृषि मंत्री किरोड़ीलाल मीणा नहीं देंगे इस्तीफा,बयान आया सामने
राजस्थान के कृषि मंत्री किरोड़ी लाल मीणा को लेकर प्रदेश में अलग राजनीति चल रही है. जहां लोकसभा...
সোণাৰি আনন্দপাৰা দুৰ্গা পূজাৰ লটাছ টেম্পল আৰ্হিৰ মণ্ডপে দৃষ্টি আকৰ্ষণ কৰিছে সকলোৰে
সোণাৰি আনন্দপাৰা দুৰ্গা পূজাৰ লটাছ টেম্পল আৰ্হিৰ মণ্ডপে দৃষ্টি আকৰ্ষণ কৰিছে সকলোৰে।
Ayodhya Ram Mandir News: Iqbal Ansari को मिला रामलला के प्राण प्रतिष्ठा समारोह का निमंत्रण |Ayodhya
Ayodhya Ram Mandir News: Iqbal Ansari को मिला रामलला के प्राण प्रतिष्ठा समारोह का निमंत्रण |Ayodhya
काले जादू और तंत्र-मंत्र के लिए फेमस है ये टोटका चौराहा! दिन में भी निकलने से डरते हैं लोग
कोटा राज. दुनिया में ऐसे ढेरों विश्वास और अंधविश्वास हैं, जो लोक परंपरा और स्थानीय लोगों की...
चंद्रबाबू नायडू ने प्रधानमंत्री मोदी से की मुलाकात, आंध्र प्रदेश के लिए केंद्र सरकार से मांगा सहयोग
नई दिल्ली। आंध्र प्रदेश के मुख्यमंत्री एन चंद्रबाबू नायडू ने गुरुवार को प्रधानमंत्री नरेंद्र...