મહીસાગર જિલ્લા ના વિરપુર તાલુકાના ભાટપુર ગામના વતની બારૈયા મહેશકુમાર પુનમભાઈ ભારતીય સેનામાં ૨૪ વર્ષની ફરજ બજાવી સેવા નિવૃત્ત થઇ આજે બપોરે વતનમાં પરત ફરતા ભાટપુર ગામના આગેવાનો દ્રારા તેઓને પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આર્મી જવાને ૨૦ વર્ષની વયે વર્ષ ૨૦૦૧ મા અહમદનગર મહારાષ્ટ્ર મા ટ્રેનિંગ પુરી કરી પ્રથમ પોસ્ટિંગ શ્રી ગંગાનગર મેળવ્યું હતું.જે બાદ બીજા દેશમા સાઉથ આફ્રિકા(કાંગો)સહીત અનેક વિસ્તારોની બોર્ડર ઉપર ફરજ બજાવી છેલ્લે મેકેનાઈઝ ઇન્ફેન્ટ્રી ૧૯ બટાલિયન બિકાનેર થી સેવા નિવૃત્તિ થઇ પરત વતન આવતા ભાટપુરના હનુમાનજી મંદિરે આશીર્વાદ લઈ રેલી સ્વરૂપે સમસ્ત ગ્રામજનો મહિલાઓ અને નાના ભૂલકાઓ અને નિવૃત જવાન એશોસીયસન ના જવાનો સહિત રેલીમાં જોતરાયા હતા ત્યારે નિવૃત જવાનના પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તો હવે વાત કરશું મતદારોના મિજાજની....
તો હવે વાત કરશું મતદારોના મિજાજની....
नए जिलों पर असमंजस के बीच भजनलाल सरकार ने लिया बड़ा फैसला, सियासी हलकों में खूब चर्चा
एक ओर भजनलाल सरकार ने जहां राजस्थान के नए जिलों को वित्तीय शक्तियों से महरूम रखा तो दूसरी ओर...
ડીસાના વરણમાં પાણીની સ્થિતિ અને સમસ્યા અંગે લોકોને જાગૃત કર્યાં
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ પરિસ્થિતિથી લોકો વાકેફ થાય, પાણીની સમસ્યા અંગે...
প্ৰতিবাদকাৰিক টকা দি কোনে মুখ বন্ধ কৰিব বিচাৰিছিল। কোন বিষয়াৰ উপৰত এই অভিযোগ প্ৰতিবাদকাৰীৰ।কত হৈছে
প্ৰতিবাদকাৰিক টকা দি কোনে মুখ বন্ধ কৰিব বিচাৰিছিল। কোন বিষয়াৰ উপৰত এই অভিযোগ প্ৰতিবাদকাৰীৰ।কত হৈছে