સારા સમાચાર :- કર્મનિષ્ઠ અને વહીવટી કુશળ એવા રાજુભાઈ રાઠોડ ને સિનિયર ક્લાર્ક તરીકે મળી બઢતી....દિયોદર ખાતે શ્રી વી.કે.વાઘેલા સ્કૂલના કર્મનિષ્ઠ અને વહીવટી કુશળ એવા રાજુભાઈ આઈ.રાઠોડ ને બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારી,જિલ્લા ના વહીવટી સંઘ પ્રમુખ આનંદભાઈ સાથે તમામ હોદેદારો અને શાળાના આચાર્ય વી.કે.બારોટ તેમજ જિલ્લાના અગ્રણી વહીવટી મિત્રો ના હસ્તે સિ.ક્લાર્ક નો પ્રમોશન નો ઓર્ડર આપવમાં આવ્યો હતો. રાજુભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી તમામ મિત્રો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. રાજુભાઈ રાઠોડ તારીખ :- ૦૩/૦૭/૨૦૦૧ ના રોજ શાળામાં પટ્ટાવાળા ની નોકરીમાં શરૂ કરી હતી. ત્યારબાદ ૧૦/ ૮ /૨૦૦૯ ના રોજ જુનિયર ક્લાર્ક માં નોકરી મળી હતી.ત્યારે તાજેતરમાં તારીખ :- ૦૧/૦૮/૨૦૨૪ ના રોજ જુનિયર ક્લાર્ક માંથી સિનિયર ક્લાર્ક માં પ્રમોશન મળ્યું છે. ત્યારે સૌ રાજુભાઈ ના શુભચિંતકોએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. રાજુભાઈ રાઠોડે પણ શાળાના પ્રમુખ તેમજ,આચાર્ય સહિત સ્ટાફ મિત્રોના આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રમોશન મળતા શાળાના પ્રમુખ પ્રવિણસિંહજી વાઘેલાએ પણ વ્યક્ત કર્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Priyanka Chopra के पेट संग मालती की है स्ट्रॉन्ग बॉन्डिंग, गार्डन में दोनों के प्ले टाइम की तस्वीर हुई वायरल
Priyanka Chopra Daughter Malti Pictures: प्रियंका चोपड़ा बेटी मालती संग अक्सर अपनी मस्ती करते हुए...
जयपुर में फिर तेज बारिश का दौर जारी,कई इलाकों में जल भराव की स्थिति बनी
राजस्थान में तेज बारिश का दौर फिर शुरू हो गया है। जयपुर में बुधवार दोपहर करीब 1:45 बजे से तेज...
દિલ્હી બ્લાસ્ટની ઘટનાને પગલે ગોધરા રેલવે સ્ટેશનની સુરક્ષા વધારાઇ
દિલ્હી બ્લાસ્ટની ઘટનાને પગલે ગોધરા રેલવે સ્ટેશનની સુરક્ષા વધારાઇ
શંકારપદ મુસાફરોની પૂછપરછ તેમજ...
सावरगांव परिसरामध्ये शखी गोगलगाय अळी़ मुळे सोयाबीन चे नुकसान यदाच्या हंगामात उत्पन्नात घट
सावरगांव परिसरामध्ये शखी गोगलगाय अळी़ मुळे सोयाबीन चे नुकसान यदाच्या हंगामात उत्पन्नात घट
વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૨
અમરેલી જિલ્લામાં ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી રામક્રિષ્ન કેડિયા અને
શ્રી ગુંજનકુમાર વર્માની નિમણુક
અમરેલી, તા.૬ નવેમ્બર, ૨૦૨૨ (રવિવાર) વિધાનસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે....