સિહોરના વળાવડ સ્થિત શિક્ષણની લોકપ્રિય ૨ સંસ્થા લોકસેવા ટ્રષ્ટ કન્યા વિધાલય ખાતે આજે સંસ્થાનો ૨ રરમો ભવ્ય વાર્ષિકોત્સવ અને વિશાળ વાલી સંમેલન ૨ મળ્યુ હતું જેમાં ખાસ વિશેષ ઉપસ્થિત કુલપત્તિ ડો ભદ્રાચુભાઈ વચ્છરાજાની જણાવ્યું હતું કે અહીં બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, સષ્ટરપ્રેમ, રાષ્ટ્સેવા અને સામાજિક સમરસતાના પાઠ શીખવવામાં આવે છે. શિક્ષણ વ્યવસ્થામાં માનવતાનો આધાર લઇને સમાજ અને રાષ્ટને ઉપયોગી થવા માટે વ્યકિતથી સમષ્નાં વિચાર દ્વારા વિધાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કાર્ય કન્યા વિધાલય કરે છે સંસ્થાનો રરમો ભવ્ય વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન કાર્યક્રમની શરૂઆત દિપિપ્રાગટય અને સ્વાગત બાદ વિશેષ ઉપસ્થિત મહાનુભાવોના પ્રાસંગિક ઉદબોધન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી આ પ્રસંગે ખાસ સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાએ કહ્યા હતું કે કન્યા વિધાલય સંસ્થાનું બાળક તેજસ્વી બની વૈશ્વિક હરણફાળ. ભરે જે માટે ઉચ્ચત્તમ શિક્ષણના સર્વશ્રેષ્ઠ પ્રયાસો સંસ્થા દ્વારા થઈ રહ્યા છે અહીં ખાસ ઉપસ્થિત અશોકભાઈ ઉલવાએ પ્રાસંગિક ઉદબોધન જણાવ્યું હતું કે અહીં ભણતર ની સાથે સાથે ગણતર અપાઈ છે આજનું બાળક વિશ્વની અટારીઓ આંબતુ થયું છે. અહીં સંસ્થાનું સ્વપ્ન છે કે અહીંનું બાળક તેજસ્વી બની વૈશ્વિક હરણફાળ. ભરે જે માટે ઉચ્ચત્તમ શિક્ષણના સર્વશ્રેષ્ઠ પ્રયાસો અહીં થઈ રહ્યા છે અહીંના શિક્ષક સ્ટાફ શિક્ષણની સાથે બાળકોમાં સંસ્કાર સિંચનનું પુણ્યશાળી કાર્ય કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Union Cabinet approves 4% hike in Dearness Allowance to central government employees.
March 8, 2024
Union Cabinet approves 4% hike in Dearness Allowance, to benefit about 49 lakh...
J&K Reservation और J&K Reorganisation (Amend) Bill पर चर्चा के दौरान Modi सरकार पर भड़के Owaisi
J&K Reservation और J&K Reorganisation (Amend) Bill पर चर्चा के दौरान Modi सरकार पर भड़के...
રાજ્યમાં શક્તિ કેન્દ્રો પર ગરબાનું થશે આયોજન@Sandesh News
રાજ્યમાં શક્તિ કેન્દ્રો પર ગરબાનું થશે આયોજન@Sandesh News
शरद पवार ने दे दी मोदी के लिए अच्छी खबर,जानिए क्या है पूरा मामला
दस वर्ष बाद विपक्ष एकजुट हुआ है और बीजेपी पूर्ण बहुमत से दूर हुई है। ऐसे में विपक्ष नीतीश कुमार...
Subhash Chandra Bose death mystery : आख़िरी समय कौन मिलने आता था? Gumnami Baba | Reality | Ayodhya
Subhash Chandra Bose death mystery : आख़िरी समय कौन मिलने आता था? Gumnami Baba | Reality | Ayodhya