સિહોરના વળાવડ સ્થિત શિક્ષણની લોકપ્રિય ૨ સંસ્થા લોકસેવા ટ્રષ્ટ કન્યા વિધાલય ખાતે આજે સંસ્થાનો ૨ રરમો ભવ્ય વાર્ષિકોત્સવ અને વિશાળ વાલી સંમેલન ૨ મળ્યુ હતું જેમાં ખાસ વિશેષ ઉપસ્થિત કુલપત્તિ ડો ભદ્રાચુભાઈ વચ્છરાજાની જણાવ્યું હતું કે અહીં બાળકોને શિક્ષણ સાથે સંસ્કાર, સષ્ટરપ્રેમ, રાષ્ટ્સેવા અને સામાજિક સમરસતાના પાઠ શીખવવામાં આવે છે. શિક્ષણ વ્યવસ્થામાં માનવતાનો આધાર લઇને સમાજ અને રાષ્ટને ઉપયોગી થવા માટે વ્યકિતથી સમષ્નાં વિચાર દ્વારા વિધાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું કાર્ય કન્યા વિધાલય કરે છે સંસ્થાનો રરમો ભવ્ય વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન કાર્યક્રમની શરૂઆત દિપિપ્રાગટય અને સ્વાગત બાદ વિશેષ ઉપસ્થિત મહાનુભાવોના પ્રાસંગિક ઉદબોધન સાથે કાર્યક્રમની શરૂઆત થઈ હતી આ પ્રસંગે ખાસ સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાએ કહ્યા હતું કે કન્યા વિધાલય સંસ્થાનું બાળક તેજસ્વી બની વૈશ્વિક હરણફાળ. ભરે જે માટે ઉચ્ચત્તમ શિક્ષણના સર્વશ્રેષ્ઠ પ્રયાસો સંસ્થા દ્વારા થઈ રહ્યા છે અહીં ખાસ ઉપસ્થિત અશોકભાઈ ઉલવાએ પ્રાસંગિક ઉદબોધન જણાવ્યું હતું કે અહીં ભણતર ની સાથે સાથે ગણતર અપાઈ છે આજનું બાળક વિશ્વની અટારીઓ આંબતુ થયું છે. અહીં સંસ્થાનું સ્વપ્ન છે કે અહીંનું બાળક તેજસ્વી બની વૈશ્વિક હરણફાળ. ભરે જે માટે ઉચ્ચત્તમ શિક્ષણના સર્વશ્રેષ્ઠ પ્રયાસો અહીં થઈ રહ્યા છે અહીંના શિક્ષક સ્ટાફ શિક્ષણની સાથે બાળકોમાં સંસ્કાર સિંચનનું પુણ્યશાળી કાર્ય કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદર તાલુકાના સરદારપુરા જસાલી ગામેથી વિદેશી દારૂ ઝડપ્યો
દિયોદર તાલુકાના સરદારપુરા જસાલી ગામેથી વિદેશી દારૂ ઝડપ્યો
কাঁহিকুছিস্থিত কৃষি বিজ্ঞান কেন্দ্ৰত কৃষিৰ যান্ত্ৰিকীকৰণ বিষয়ক দুদিনীয়া প্ৰশিক্ষণৰ সামৰণি
আজিৰ খবৰ, গুৱাহাটী , ৯ আগষ্ট, ২০২২ : অসম চৰকাৰৰ কৃষি বিভাগৰ এপাৰ্ট প্ৰকল্পৰ উদ্যোগত গুৱাহাটীৰ...
নলবাৰীৰ ককয়াৰ বৰ গোসাই মন্দিৰত শ্ৰীমন্ত শংকৰদেৱৰ তিৰোভাৱ তিথি পালন ।
পশ্চিম নলবাৰীৰ ককয়াৰ বিহাৰী চ'কৰ বয গোঁসাই মন্দিৰত শ্ৰীমন্ত শংকৰদেৱৰ তিৰোভাৱ তিথি উলহ-মালহেৰে...
बूंदी से दिल्ली पहुंचे प्रबुद्वजन, स्पीकर बिरला से मिलकर रखी अपनी-अपनी बात
बूंदी। नई दिल्ली संसद भवन पहुंच कर बूंदी जिले प्रबुद्वजनों ने लोकसभा अध्यक्ष ओम बिरला से मुलाकात...
भाजपची इंग्रजांसारखी तोडा, फोडा नीती- उद्धव ठाकरे
अलिबाग :भारतीय जनता पार्टीने महाराष्ट्रानंतर बिहारमध्ये केलेल्या फोडाफोडीच्या राजकारणाचा उद्धव...