સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા આયોજીત સુરેન્દ્રનગર જિલ્લામાં રન ફોર તિરંગા રેલી સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવી.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રન ફોર તિરંગાનું આયોજન એમ.પી.શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્રારા કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજથી બાબાસાહેબ આંબેડકર ચોકથી કલેકટરની કચેરી થી રીવરફ્ર્ન્ટ થી કોલેજ પરત આ કાર્યક્રમમાં ડો. મહેન્દ્રભાઈ મુંજપરા , કેન્દ્રીય મંત્રી અને સાંસદ,વઢવાણ ના ધનજીભાઈ પટેલ ધારાસભ્ય અને સેટેન મેમ્બર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વીરેન્દ્ર આચાર્ય, પ્રમુખ વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલીકા તેમજ અન્ય મહાનુભાવો દ્રારા આ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના દરેક કોલેજના આચાર્ય, સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ અને સ્થાનીક લોકો મળી કૂલ 7000 જેટલા લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ રેલીમાં મહત્વની વાત એ છે કે તેમાં 750 ફૂટ લાંબો તિરંગો સૌનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય ડો. અમિત મિશ્રાનાં માર્ગદર્શન હેઠળ, ડો વિપુલ કણાગરા, અધ્યક્ષ રન ફોર તિરંગા સુરેન્દ્રનગર જિલ્લો અને ઉપાધ્યક્ષ ડો. રમેશભાઈ ડાવડા અને મૌલિક આર. પટેલ સાથે સમગ્ર ટીમ તેમજ એમ.પી. શાહ ની ટીમ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
1 जनवरी से इन स्मार्टफोन में नहीं चलेगा वॉट्सऐप, iPhone वालों के लिए भी खतरा
कंपनी के इस फैसले से बहुत से यूजर प्रभावित होने वाले हैं। मेटा सैमसंग एलजी और सोनी समेत कई...
नवादा में महादलितों का घर फूंकने जाने पर तेजस्वी यादव का नीतीश कुमार पर सवाल, कहा- वह चुप क्यों हैं
नवादा में कम से कम 20-25 घरों में आग लगा दिए जाने की हिंसक घटना के मद्देनजर, राजद नेता तेजस्वी...
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ખુલ્લેઆમ ગેરકાદેસર રીતે સફેદ પથ્થરોનું કારોબાર ચાલી રહ્યું છે
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં ખુલ્લેઆમ ગેરકાદેસર રીતે સફેદ પથ્થરોનું કારોબાર ચાલી રહ્યું છે
বিশ্বনাথ চাৰিআলিৰ কংগ্ৰেছৰ মুল্যবৃদ্ধি লগতে বিভিন্ন সমস্যাৰ দাবীত প্ৰতিবাদ
আজি শুক্ৰবাৰে বিশ্বনাথ চাৰিালিৰ ৰাজীৱ ভৱনৰ পৰা অসম প্ৰদেশ কংগ্ৰেছ কমিটি কেন্দ্ৰীয় কমিটিৰ নিৰ্দেশত...
સુરેન્દ્રનગરઃ સમગ્ર વાતાવરણ ગજાનનના રંગમાં રંગાયું || News11 Gujarati
સુરેન્દ્રનગરઃ સમગ્ર વાતાવરણ ગજાનનના રંગમાં રંગાયું || News11 Gujarati