ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાનથી પણ ઊંચું સ્થાન આપવામાં આવેલું છે. સંસ્કૃત શબ્દ गुरु એ 'ગુ' એટલે અંધકાર અને 'રું' એટલે પ્રકાશ શબ્દની યુતી છે. આમ ગુરુ એ અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જનાર શક્તિ છે. ગુરુના સન્માનમાં જ આપણે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હવે શાળા કોલેજમાં પણ ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા ગુરુ વિશે વક્તવ્ય ,ભજન રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ આચાર્ય અને શિક્ષક દ્વારા ગુરૂ વિશેનો મહિમા સમજાવવામાં આવ્યો હતો શાળાની બાલિકાઓ દ્વારા શાળાના શિક્ષકોને કુમકુમ તિલક કરી આશીર્વાદ મેળવ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ED Summons Kejriwal: ED ने CM Arvind Kejriwal को किया तलब, Manoj Tiwari ने क्या कहा? | Aaj Tak News
ED Summons Kejriwal: ED ने CM Arvind Kejriwal को किया तलब, Manoj Tiwari ने क्या कहा? | Aaj Tak News
આજ રોજ મુખ્ય નર્મદા કેનાલ ઢીમા પુલ પાસે કેનાલ માંથી અજાણ્યા યુવકની લાસ નીકાળેલ છે.
આજ રોજ મુખ્ય નર્મદા કેનાલ ઢીમા પુલ પાસે કેનાલ માંથી અજાણ્યા યુવકની લાસ નીકાળેલ છે.
સમી ના ગોધાનાં બાબરી નજીક મીઠા પાણી નું ઝરણું આજે 4 વર્ષે પણ વહી રહ્યું છે
શ્રદ્ધાળુઓ ગંગાજી પ્રગટ થયા નો અહોભાવ વ્યક્ત કરે છે
વઢીયાર પંથક ના ખારા પટ વિસ્તારમાં જ્યાં...