ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાનથી પણ ઊંચું સ્થાન આપવામાં આવેલું છે. સંસ્કૃત શબ્દ गुरु એ 'ગુ' એટલે અંધકાર અને 'રું' એટલે પ્રકાશ શબ્દની યુતી છે. આમ ગુરુ એ અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જનાર શક્તિ છે. ગુરુના સન્માનમાં જ આપણે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હવે શાળા કોલેજમાં પણ ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા ગુરુ વિશે વક્તવ્ય ,ભજન રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ આચાર્ય અને શિક્ષક દ્વારા ગુરૂ વિશેનો મહિમા સમજાવવામાં આવ્યો હતો શાળાની બાલિકાઓ દ્વારા શાળાના શિક્ષકોને કુમકુમ તિલક કરી આશીર્વાદ મેળવ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હાલોલના દાવડા ખાતે પૌરાણિક બળીયાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર અને નવીન શિવાલયનું ભૂમિ પૂજન સંતો મહંતો સહિત મહાનુભવોની ઉપસ્થિતિમાં યોજાયું
હાલોલ શહેરના દાવડા ખાતે દોઢસો વર્ષ પૌરાણિક અને અતિ પ્રાચીન એવું ઐતિહાસિક બળીયાદેવ...
औरंगाबाद : नभांगण फाउंडेशनने लोकसहभागातून केला तीन शाळांचा कायापालट
औरंगाबाद : नभांगण फाउंडेशनने लोकसहभागातून केला तीन शाळांचा कायापालट
#Bhavnagar | કળસાર ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચીત રેહવા પામ્યું | Divyang News
#Bhavnagar | કળસાર ગામ પ્રાથમિક સુવિધાઓથી વંચીત રેહવા પામ્યું | Divyang News
अन्न औषध प्रशासनाकडे असणाऱ्या अपुऱ्या कर्मचाऱ्यांमुळे जनतेच्या आरोग्याची हेळसांड
रत्नागिरी : जिल्ह्यासह शहरामध्ये मोठ्या प्रमाणात दुधाची आवक मोठ्या प्रमाणात केली जाते. परंतु दूध...