ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાનથી પણ ઊંચું સ્થાન આપવામાં આવેલું છે. સંસ્કૃત શબ્દ गुरु એ 'ગુ' એટલે અંધકાર અને 'રું' એટલે પ્રકાશ શબ્દની યુતી છે. આમ ગુરુ એ અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જનાર શક્તિ છે. ગુરુના સન્માનમાં જ આપણે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હવે શાળા કોલેજમાં પણ ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા ગુરુ વિશે વક્તવ્ય ,ભજન રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ આચાર્ય અને શિક્ષક દ્વારા ગુરૂ વિશેનો મહિમા સમજાવવામાં આવ્યો હતો શાળાની બાલિકાઓ દ્વારા શાળાના શિક્ષકોને કુમકુમ તિલક કરી આશીર્વાદ મેળવ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अतिवृष्टि से खराब हुई फसलों के मुआवजा दिलवाने के लिए किसानों ने सौपा ज्ञापन
सिकोईडिकोन कार्यालय निवाई में किसान सेवा समिति की बैठक समिति अध्यक्ष मदनलाल शर्मा की अध्यक्षता...
અમૂલ દૂધનાભાવમાં ફરી એક વાર ભાવ વધારો, નવો ભાવવધારો આવતીકાલથી લાગુ
અમૂલ દૂધનાભાવમાં ફરી એક વાર ભાવ વધારો, નવો ભાવવધારો આવતીકાલથી લાગુ
Oppo A57e ભારતમાં લોન્ચ, 5000mAh બેટરીવાળો સસ્તો ફોન, મળશે 3 કેમેરા
Oppo એ ભારતમાં નવો સ્માર્ટફોન Oppo A57e લોન્ચ કર્યો છે. આ કંપનીનો બજેટ ફોન છે, જે 15 હજાર...
মাহমৰাৰ কচুমাৰিত বিশেষ অভিনন্দন অনুষ্ঠান
মাহমৰাৰ কচুমাৰিত কচুমাৰি প্ৰাথমিক গোট ছাত্ৰ সন্থাৰ উদ্যোগত কৃতি ছাত্ৰ ছাত্ৰীক সম্বৰ্ধনা জ্ঞাপন...