કન્યા વિદ્યાલય વળાવડ ખાતે વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન કાર્યક્રમ યોજાઈ ગયો સિહોર તાલુકાના વળાવડ ખાતે આવેલ કન્યા વિદ્યાલયમાં આજે જાણિતા શિક્ષણવિદ્દ લેખક ભદ્રાયુ વછરાજાનીના અધ્યક્ષ સ્થાને વાર્ષિકોત્સવ યોજાઈ ગયો.સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાના નેતૃત્વમાં આચાર્ય અમીનભાઈ ચૌહાણના સંકલન સાથે અહી ધાર્મિક સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાલી સંમેલન યોજાયેલ.સંસ્થામાં નિર્મિત વિવિધ ખંડોની ઉદ્દઘાટન વિધિ મહેમાનોના હસ્તે થયેલ. વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થિનીઓને અહી સન્માનિત કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2300 वोटों से हारते-हारते जीत पाये और नेता बहुत बड़े हैं’, BJP प्रभारी का पायलट पर तंज
दौसा विधानसभा उपचुनाव का मुकाबला रोचक रहा, आखिरकार कांग्रेस ने चुनाव जीता। दौसा सीट से दीनदयाल...
ઉના : લુહાર સંત મૂળદાસ મંદિર અમોદ્રા ખાતે પૂનમ ની ભવ્ય ઉજવણી.
ઉના : લુહાર સંત મૂળદાસ મંદિર અમોદ્રા ખાતે પૂનમ ની ભવ્ય ઉજવણી.
धौलपुर पार्वती बांध पर घूमने वाले लोग बांध के गेट तक बाइकों से कर रहे हैं स्टंट
धौलपुर ब्रेकिंग :-
पार्वती बांध पर घूमने वालो का मेला,
बांध के गेटों तक पहुच रहे लोग,
सेल्फी और...
Breaking News: संभल हिंसा मामले पर Congress नेता Rahul Gandhi ने ट्टीट कर बोला राज्य सरकार पर हमला
Breaking News: संभल हिंसा मामले पर Congress नेता Rahul Gandhi ने ट्टीट कर बोला राज्य सरकार पर हमला
ધાનેરા તાલુકાના મગરાવા ગામે હોળી મહોત્સવ યોજાયો હતો
ધાનેરા તાલુકાના મગરાવા ગામે હોળી મહોત્સવ યોજાયો હતો
આજે મગરાવા ખાતે શાસ્ત્રોક્ત વિધિ કરી...