કન્યા વિદ્યાલય વળાવડ ખાતે વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન કાર્યક્રમ યોજાઈ ગયો સિહોર તાલુકાના વળાવડ ખાતે આવેલ કન્યા વિદ્યાલયમાં આજે જાણિતા શિક્ષણવિદ્દ લેખક ભદ્રાયુ વછરાજાનીના અધ્યક્ષ સ્થાને વાર્ષિકોત્સવ યોજાઈ ગયો.સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાના નેતૃત્વમાં આચાર્ય અમીનભાઈ ચૌહાણના સંકલન સાથે અહી ધાર્મિક સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાલી સંમેલન યોજાયેલ.સંસ્થામાં નિર્મિત વિવિધ ખંડોની ઉદ્દઘાટન વિધિ મહેમાનોના હસ્તે થયેલ. વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થિનીઓને અહી સન્માનિત કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Inox India IPO : निवेशकों ने लगाया दांव, पहले दिन ही 2.79 गुना सब्सक्राइब, आपने किया निवेश
Inox India IPO : निवेशकों ने लगाया दांव, पहले दिन ही 2.79 गुना सब्सक्राइब, आपने किया निवेश
অপৰাধমূলক আইন সংস্কাৰ: বৃহৎ পৰিসৰৰ পৰিৱৰ্তনে সাধাৰণ নাগৰিকসকলক কেনেদৰে প্ৰভাৱিত কৰিব
শুকুৰবাৰে সংসদৰ মৌচুমী অধিৱেশনৰ শেষত এক আচৰিত ধৰণৰ টুইষ্টত কেন্দ্ৰই ভাৰতৰ অপৰাধমূলক ন্যায়...
Kathua Terrorist Attack: कठुआ में बड़ा आतंकी हमला, सेना पर ऐसे किया अटैक | Aaj Tak
Kathua Terrorist Attack: कठुआ में बड़ा आतंकी हमला, सेना पर ऐसे किया अटैक | Aaj Tak
'गांधी परिवार को गाली देते रहते हैं PM मोदी', सुकमा में खरगे बोले- 40 साल से कोई किसी भी पद पर नहीं
छत्तीसगढ़ में विधानसभा चुनाव को लेकर आरोप-प्रत्यारोप का सिलसिला तेज हो गया। कांग्रेस के...
ભાટીયામા યોજાશે તા.૨૭-૧૧-૨૦૨૨ના રોજ ૮૯ મો મોતીયાના ઓપરેશન સાથેનો વિના મુલ્યે નેત્ર નિદાન કેમ્પ
કિશોર ચેરીટેબલ ટ્રસ્ટ-ભાટીયા અને લાયન્સ કલબ ઓફ ખંભાલીયાના સંયુકત ઉપક્રમે આયોજીત- લંડન (યુ.કે)...