કન્યા વિદ્યાલય વળાવડ ખાતે વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન કાર્યક્રમ યોજાઈ ગયો સિહોર તાલુકાના વળાવડ ખાતે આવેલ કન્યા વિદ્યાલયમાં આજે જાણિતા શિક્ષણવિદ્દ લેખક ભદ્રાયુ વછરાજાનીના અધ્યક્ષ સ્થાને વાર્ષિકોત્સવ યોજાઈ ગયો.સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાના નેતૃત્વમાં આચાર્ય અમીનભાઈ ચૌહાણના સંકલન સાથે અહી ધાર્મિક સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાલી સંમેલન યોજાયેલ.સંસ્થામાં નિર્મિત વિવિધ ખંડોની ઉદ્દઘાટન વિધિ મહેમાનોના હસ્તે થયેલ. વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થિનીઓને અહી સન્માનિત કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Farmers Protest: किसान आंदोलन पर केंद्रीय मंत्री Anurag Thakur का बड़ा बयान | MSP | Aaj Tak News
Farmers Protest: किसान आंदोलन पर केंद्रीय मंत्री Anurag Thakur का बड़ा बयान | MSP | Aaj Tak News
નાગેશ્રી પો.સ્ટે.માં દાખલ થયેલ શ્રી ખાલસા કંથારીયા સેવા સહકારી મંડળીના મંત્રી દ્વારા મંડળીમાંથી કુલ રૂ.૪૬,૫૦,૦૦૦. ના અલગ અલગ લોનધિરાણના બોગસ કરજ ખત બનાવી નાણાકીય ઉચાપત કરનાર આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી નાગેશ્રી પોલીસ
ગુન્હાની વિગત-
આ કામની હકીકત એવી છે કે, આ કામના આરોપી જશવંતભાઇ હિંમતલાલ શાહ રહે. રાજુલા, હાલ...
સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર કલર પેઈન્ટીંગ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
સુરત મહાનગરપાલિકા દ્વારા વોટર કલર પેઈન્ટીંગ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
संपूर्ण जीवन काल में 108 अखंड रामायण पाठ का लिया संकल्प
जबलपुर संस्कारधानी के बड़ौदा चौराहा निवासी भाई साहब राजेश पटेल के द्वारा अपने संपूर्ण जीवन काल...