કન્યા વિદ્યાલય વળાવડ ખાતે વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન કાર્યક્રમ યોજાઈ ગયો સિહોર તાલુકાના વળાવડ ખાતે આવેલ કન્યા વિદ્યાલયમાં આજે જાણિતા શિક્ષણવિદ્દ લેખક ભદ્રાયુ વછરાજાનીના અધ્યક્ષ સ્થાને વાર્ષિકોત્સવ યોજાઈ ગયો.સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાના નેતૃત્વમાં આચાર્ય અમીનભાઈ ચૌહાણના સંકલન સાથે અહી ધાર્મિક સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાલી સંમેલન યોજાયેલ.સંસ્થામાં નિર્મિત વિવિધ ખંડોની ઉદ્દઘાટન વિધિ મહેમાનોના હસ્તે થયેલ. વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થિનીઓને અહી સન્માનિત કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'હું તો ચૂંટણી લડવાનો જ છું' :
'હું તો ચૂંટણી લડવાનો જ છું' :
Opposition Meeting Bengaluru: Rahul Gandhi और Arvind Kejriwal का हुआ आमना-सामना, तस्वीर हुई Viral
Opposition Meeting Bengaluru: Rahul Gandhi और Arvind Kejriwal का हुआ आमना-सामना, तस्वीर हुई Viral
તારીખ ૧૦ ના રોજ સદભાવના હોસ્પીટલ કળસાર ખાતે દાંત અને જડબાના રોગો ના સર્જન ભાવનગર થી આવવાના છે તો દરેક લોકો એ વધુ માં વધુ લાભ લેવા વિનંતી સમય ૨ વાગે બપોરે
તારીખ ૧૦ ના રોજ સદભાવના હોસ્પીટલ કળસાર ખાતે દાંત અને જડબાના રોગો ના સર્જન ભાવનગર થી આવવાના...
આગામી 24 કલાકમાં લોપ્રેશરમાં સર્ક્યુલેશન સક્રિય થશે રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારેપવન સાથે વરસાદ થશે
હવામાન વિભાગ અનુસાર સર્ક્યુલેશન રાજસ્થાન તરફ ફંટાયું હોવાથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન...
आज पुलिस अधीक्षक (कोटा) ग्रामीण करन शर्मा के नेत्रदान संकल्प पत्र भरने से हुआ। शाइन इंडिया फाउंडेशन के नैत्रदान अभियान की सराहना करते हुए,
हाडोती संभाग में नेत्रदान, अंगदान और देहदान के लिए 13 वर्षों से कार्यरत संस्थान शाइन इंडिया...