કન્યા વિદ્યાલય વળાવડ ખાતે વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન કાર્યક્રમ યોજાઈ ગયો સિહોર તાલુકાના વળાવડ ખાતે આવેલ કન્યા વિદ્યાલયમાં આજે જાણિતા શિક્ષણવિદ્દ લેખક ભદ્રાયુ વછરાજાનીના અધ્યક્ષ સ્થાને વાર્ષિકોત્સવ યોજાઈ ગયો.સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાના નેતૃત્વમાં આચાર્ય અમીનભાઈ ચૌહાણના સંકલન સાથે અહી ધાર્મિક સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાલી સંમેલન યોજાયેલ.સંસ્થામાં નિર્મિત વિવિધ ખંડોની ઉદ્દઘાટન વિધિ મહેમાનોના હસ્તે થયેલ. વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થિનીઓને અહી સન્માનિત કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
783 साल का हो गया हमारा बूंदी शहर #inkhabarrajasthan
783 साल का हो गया हमारा बूंदी शहर #inkhabarrajasthan
১৩ ৰ পৰা ১৫ আগষ্টলৈ "হৰ ঘৰ ত্ৰিৰংগা" কাৰ্যসূচী সাফল্যমণ্ডিত কৰিবলৈ বিজেপিৰ পদযাত্ৰা
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদী সমগ্ৰ দেশত ১৩ ৰ পৰা ১৫ আগষ্টলৈ "হৰ ঘৰ ত্ৰিৰংগা" কাৰ্যসূচীৰ আহ্বান...
शिंदे सरकारचा आज फैसला?; ‘सर्वोच्च’ सुनावणीला सुरुवात!शिवसेना की, शिंदे गट? कुणाला सर्वोच्च दिलासा?
शिंदे सरकारचा आज फैसला?; ‘सर्वोच्च’ सुनावणीला सुरुवात!शिवसेना की, शिंदे गट? कुणाला...
પાલીતાણા શક્તિનગર વિસ્તારમાં યુવકને માર મારવામાં આવ્યો,ગુનો નોંધવામાં આવ્યો
પાલીતાણા શક્તિનગર વિસ્તારમાં યુવકને માર મારવામાં આવ્યો,ગુનો નોંધવામાં આવ્યો
પતિ સાસુના ત્રાસથી કંટાળી સણોસરા ની પરિણીતાએ આપઘાત કર્યો
પતિ સાસુના ત્રાસથી કંટાળી સણોસરાની પરિણીતાનો આપઘાત સિહોર તાલુકાના સણોસરા ખાતે એસિડ પી પરિણીતાનો...