કન્યા વિદ્યાલય વળાવડ ખાતે વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન કાર્યક્રમ યોજાઈ ગયો સિહોર તાલુકાના વળાવડ ખાતે આવેલ કન્યા વિદ્યાલયમાં આજે જાણિતા શિક્ષણવિદ્દ લેખક ભદ્રાયુ વછરાજાનીના અધ્યક્ષ સ્થાને વાર્ષિકોત્સવ યોજાઈ ગયો.સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાના નેતૃત્વમાં આચાર્ય અમીનભાઈ ચૌહાણના સંકલન સાથે અહી ધાર્મિક સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાલી સંમેલન યોજાયેલ.સંસ્થામાં નિર્મિત વિવિધ ખંડોની ઉદ્દઘાટન વિધિ મહેમાનોના હસ્તે થયેલ. વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થિનીઓને અહી સન્માનિત કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोटा के आवँली रोझड़ी इलाके में पेयजल संकट को लेकर प्रदर्शन
कोटा शहर के आवँली रोझड़ी इलाके में आज पेयजलापूर्ति संकट को लेकर क्षेत्र के लोगो ने रावतभाटा रोड़ पर...
গোপীৰ সৈতে নৃত্য মন্ত্ৰী যোগেন মহনৰ
গোপীৰ সৈতে নৃত্য মন্ত্ৰী যোগেন মহনৰ
হাজো সমষ্টিৰ বাৰাংহাটীৰ এদল যুৱকৰ কৃষি বিপ্লৱৰ সূচনা
কামৰূপ জিলাৰ হাজো সমষ্টিৰ অন্তৰ্গত বাৰাংহাটী অঞ্চলৰ এদল শিক্ষিত যুৱকৰ কৃষি বিপ্লৱৰ সূচনাই ৰাইজৰ...