કન્યા વિદ્યાલય વળાવડ ખાતે વાર્ષિકોત્સવ અને વાલી સંમેલન કાર્યક્રમ યોજાઈ ગયો સિહોર તાલુકાના વળાવડ ખાતે આવેલ કન્યા વિદ્યાલયમાં આજે જાણિતા શિક્ષણવિદ્દ લેખક ભદ્રાયુ વછરાજાનીના અધ્યક્ષ સ્થાને વાર્ષિકોત્સવ યોજાઈ ગયો.સંસ્થાના વડા મેહુરભાઈ લવતુકાના નેતૃત્વમાં આચાર્ય અમીનભાઈ ચૌહાણના સંકલન સાથે અહી ધાર્મિક સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાલી સંમેલન યોજાયેલ.સંસ્થામાં નિર્મિત વિવિધ ખંડોની ઉદ્દઘાટન વિધિ મહેમાનોના હસ્તે થયેલ. વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થિનીઓને અહી સન્માનિત કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सर्दी शुरू होते ही लकवा के मरीजो की बढ़ने लगी संख्या, देखे पूरा मामला
सर्दी शुरू होते ही लकवा के मरीजो की बढ़ने लगी संख्या, देखे पूरा मामला
Prime Minister Shri Narendra Modi announces a new initiative - PM SHRI Schools on the occasion of Teachers’ Day
New Delhi: On the occasion of National Teachers’ Day, Prime Minister Shri Narendra Modi...
'ब्लू व्हेल चैलेंज' से जुड़ रहे USA में भारतीय छात्र की मौत के तार, Suicide Game पर भारत सरकार ने भी जारी की थी एडवाइजरी
वॉशिंंगटन। अमेरिकी कॉलेजों और विश्वविद्यालयों में पढ़ने वाले भारतीयों के लिए एक गंभीर पहली...
વડોદરા શહેરની દુર્દશા તેમજ પ્રાથમિક સુવિધાના પ્રશ્નોના નિરાકરણની અંગે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત
વડોદરા શહેરની દુર્દશા તેમજ પ્રાથમિક સુવિધાના પ્રશ્નોના નિરાકરણની અંગે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત
राईका बाग रेल्वे स्टेशन पहुंचे देवासी समाज के लोग
राईका बाग रेल्वे स्टेशन पहुंचे देवासी समाज के लोग