તળાજાના પીપરલા ગામે રસ્તો ઓળંગી રહેલા આઘેડને અડફેટે લઈ મોત નીપજવનાર ઈક્કો કારના ચાલક સામે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તળાજા તાલુકાના પીપરલા ગામે રહેતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ વાળા નામના આઘેડ ગત ૧૫ મી ના રોજ બપોરના સમયે વેળાવદર ગામના પાટિયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે ઈક્કો નં.જીજે.૦૪. ડીએન. ૪૧૪૫ના ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. જે બનાવ અંગે મૃતકના નાનાભાઈ ધીરૂભાઈ ઠાકરશીભાઈ વાળા (ઉ.વ.૬૧, રહે, પીપરલા)એ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઈક્કોના ચાલક સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર શહેરમાં મોહરમ ના તહેવાર ને લઈને ફૂડ પેટ્રોલિંગ યોજાયું
વલભીપુર શહેરમાં મોહરમ ના તહેવાર ને લઈને ફૂડ પેટ્રોલિંગ યોજાયું જેમાં નવનિયુક્ત પીએસઆઇ ડી કે...
World Cup final खेलने वाली दोनों टीमों को कितने पैसे मिले, सब पता चल गया | India vs Australia
World Cup final खेलने वाली दोनों टीमों को कितने पैसे मिले, सब पता चल गया | India vs Australia
'न जलभराव होगा..ना सड़कें टूटेंगी', 5 साल में बदल जाएगा नक्शा, राज्यवर्धन राठौड़ ने तैयार किया मास्टरप्लान
कैबिनेट मंत्री राज्यवर्धन सिंह राठौड़ ने झोठवाडा विधानसभा में ड्रेनेज सिस्टम पर एक्शन प्लान बनाया...
Aligarh Muslim University के Minority Status पर बहस में क्या निकला? Supreme Court| Aasan Bhasha Mein
Aligarh Muslim University के Minority Status पर बहस में क्या निकला? Supreme Court| Aasan Bhasha Mein