તળાજાના પીપરલા ગામે રસ્તો ઓળંગી રહેલા આઘેડને અડફેટે લઈ મોત નીપજવનાર ઈક્કો કારના ચાલક સામે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તળાજા તાલુકાના પીપરલા ગામે રહેતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ વાળા નામના આઘેડ ગત ૧૫ મી ના રોજ બપોરના સમયે વેળાવદર ગામના પાટિયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે ઈક્કો નં.જીજે.૦૪. ડીએન. ૪૧૪૫ના ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. જે બનાવ અંગે મૃતકના નાનાભાઈ ધીરૂભાઈ ઠાકરશીભાઈ વાળા (ઉ.વ.૬૧, રહે, પીપરલા)એ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઈક્કોના ચાલક સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"PM मोदी आगे बढ़ो, हम आपके साथ हैं" Women Reservation Bill पर Rahul Gandhi के वायरल बयान का सच ये है
"PM मोदी आगे बढ़ो, हम आपके साथ हैं" Women Reservation Bill पर Rahul Gandhi के वायरल बयान का सच ये है
মৰাণ নিউ মাৰ্কেটৰ সন্মুখত ষষ্ঠ বাৰ্ষিক সাৰ্বজনীন শ্ৰী শ্ৰী গণেশ পূজা
মৰাণ নিউ মাৰ্কেটৰ সন্মুখত ষষ্ঠ বাৰ্ষিক সাৰ্বজনীন শ্ৰী শ্ৰী গণেশ পূজা
ડીસા ગુલબાણીનગર સોસાયટીમાં આખલાએ હડફેટે લેતા એક મહીલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત..
ડીસા ગુલબાણીનગર સોસાયટીમાં આખલાએ હડફેટે લેતા એક મહીલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત..
...
নটসুৰ্য ফণী শৰ্মাৰ ৫২সংখ্যক স্মৃতি দিবস৷
মহান মনিষী অসমৰ সাংস্কৃতিক জগতৰ অন্যতম ভেটি গঢ়োতা নটসূৰ্য্য ফনী শৰ্মাৰ ৫২সংখ্যক মৃত্যু দিনৰ দিনা...
INS વિક્રાંત પછી હવે INS વિશાલ:65 હજાર ટનવાળા INS વિશાલ પર ઈલેક્ટ્રોનિક ગિલોલથી લોન્ચ થશે ફાઇટર જેટ, એકસાથે 55 વિમાન તહેનાત રાખી શકાશે
INS વિક્રાંત નેવી મળ્યા બાદ હવે ભારતના ત્રીજા એરક્રાફ્ટ કેરિયર INS વિશાલની ચર્ચા શરૂ થઈ ગઈ છે. 2...