તળાજાના પીપરલા ગામે રસ્તો ઓળંગી રહેલા આઘેડને અડફેટે લઈ મોત નીપજવનાર ઈક્કો કારના ચાલક સામે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તળાજા તાલુકાના પીપરલા ગામે રહેતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ વાળા નામના આઘેડ ગત ૧૫ મી ના રોજ બપોરના સમયે વેળાવદર ગામના પાટિયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે ઈક્કો નં.જીજે.૦૪. ડીએન. ૪૧૪૫ના ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. જે બનાવ અંગે મૃતકના નાનાભાઈ ધીરૂભાઈ ઠાકરશીભાઈ વાળા (ઉ.વ.૬૧, રહે, પીપરલા)એ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઈક્કોના ચાલક સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
डॉ सारिका क्षीरसागर यांनी पाली येथील आदर्श गणेश मित्र मंडळाच्या गणपतीची केली आरती@india report
डॉ सारिका क्षीरसागर यांनी पाली येथील आदर्श गणेश मित्र मंडळाच्या गणपतीची केली आरती@india report
ಭೂಮಾಫಿಯಾ - ನಡೆಸುವ ಉದ್ದೇಶದಿಂದಲೇ ಗ್ರೇಟರ್ ಬೆಂಗಳೂರು ಮಾಸೂಧೆ ಮಾಡಲು ಹೊರಟಿದೆ' ಎಂದು ಜೆಡಿಎಸ್ ನಗರ ಘಟಕದ ಅಧ್ಯಕ್ಷರಾದ ಎಚ್.ಎಂ.ರಮೇಶ್ಗೌಡ ಅವರು ಆರೋಪಿಸಿದರು.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 15, 2025 'ಭೂಮಾಫಿಯಾ - ನಡೆಸುವ ಉದ್ದೇಶದಿಂದಲೇ ಗ್ರೇಟರ್ ಬೆಂಗಳೂರು ಮಾಸೂಧೆ ಮಾಡಲು ಹೊರಟಿದೆ'...
মাজুলীত নিৰ্মাণ হ'বলগীয়া অক্ষয় পাত্ৰ ফাউণ্ডেচনৰ মধ্যাহ্ন ভোজনৰ ৰন্ধন গৃহৰ বাবদ প্ৰথম কিষ্টিৰ ৭.০০ কোটি টকা চেক্ যোগে প্ৰদান
অসমৰ মাননীয় মুখ্যমন্ত্ৰী শ্ৰীযুত হিমন্ত বিশ্ব শৰ্মাদেৱে শ্ৰী বিজয় পণ্ডিত দাস আৰু শ্ৰী মহা সুন্দৰ...
પંચમહાલ જિલ્લા પ્રમુખ નાં અઘ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો શ્રી અન્ન સ્પર્ધા કાર્યક્રમ યોજાયો.
*પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો “શ્રી અન્ન”(મિલેટ્સ)...
ગુજરાતમાં G-20 સમિટના અનુસંધાનમાં ભારત સરકારના પ્રવાસન વિભાગની ટીમ કચ્છની મુલાકાતે
ગુજરાતમાં G20 સમિટના અનુસંધાનમાં ભારત સરકારના પ્રવાસન વિભાગની ટીમ કચ્છની મુલાકાતે… ...