તળાજાના પીપરલા ગામે રસ્તો ઓળંગી રહેલા આઘેડને અડફેટે લઈ મોત નીપજવનાર ઈક્કો કારના ચાલક સામે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તળાજા તાલુકાના પીપરલા ગામે રહેતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ વાળા નામના આઘેડ ગત ૧૫ મી ના રોજ બપોરના સમયે વેળાવદર ગામના પાટિયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે ઈક્કો નં.જીજે.૦૪. ડીએન. ૪૧૪૫ના ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. જે બનાવ અંગે મૃતકના નાનાભાઈ ધીરૂભાઈ ઠાકરશીભાઈ વાળા (ઉ.વ.૬૧, રહે, પીપરલા)એ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઈક્કોના ચાલક સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વાઘોડિયા પોલીસ મથક ખાતે ભગવાન સત્યનારાયણ દેવની કથાનું આયોજન
વાઘોડિયા પોલીસ મથક ખાતે ભગવાન સત્યનારાયણ દેવની કથાનું આયોજન
શ્રી વસિષ્ઠ વિદ્યાલય વાવ ખાતે 12 વિજ્ઞાન પ્રવાહમાં 80 ટકા મેળવનાર મયુર પરમાર UPSC મા ગુજરાતમાં 9 મા ક્રમે
ગત રોજ જાહેર થયેલા ઓલ ઇન્ડિયા UPSC પરીક્ષાના પરિણામ સ્વરૂપે ગુજરાતના કુલ 16 પરીક્ષાર્થી...
৬ কিলোমিটাৰ সৌৰ ফেন্সিং শুভ উদ্বোধন বিত্ত মন্ত্ৰী অজন্তা নেওগৰ
গোলাঘাট জিলা আইটনীয়া মিৰিগাঁৱত হাতী মানুহৰ সংঘাত ৰোধ কৰিবৰ কাৰণে দৈয়াং নদীৰ পাৰত প্ৰকৃতি কৃষক...
PM France Visit: फ्रांस में भी UPI से होगा लेन देन, स्टूडेंट्स को मिलेगा 5 साल का वीजा; पीएम मोदी ने की घोषणा
नई दिल्ली, प्रधानमंत्री नरेंद्र मोदी दो दिवसीय फ्रांस के दौरे पर हैं। इस दौरान उन्होंने...