તળાજાના પીપરલા ગામે રસ્તો ઓળંગી રહેલા આઘેડને અડફેટે લઈ મોત નીપજવનાર ઈક્કો કારના ચાલક સામે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તળાજા તાલુકાના પીપરલા ગામે રહેતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ વાળા નામના આઘેડ ગત ૧૫ મી ના રોજ બપોરના સમયે વેળાવદર ગામના પાટિયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે ઈક્કો નં.જીજે.૦૪. ડીએન. ૪૧૪૫ના ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. જે બનાવ અંગે મૃતકના નાનાભાઈ ધીરૂભાઈ ઠાકરશીભાઈ વાળા (ઉ.વ.૬૧, રહે, પીપરલા)એ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઈક્કોના ચાલક સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बच्चों के विकास के लिए बेहद जरूरी है विटाामिन डी, ऐसे होगी इसकी पूर्ति
डेढ़ साल के तनिष ने अभी-अभी चलना शुरू किया है, लेकिन उसे बाउलेग और नॉक नी की समस्या है। 4 वर्षीय...
Lok Sabha Election 2024: भगवान जगन्नाथ पर फिसली जुबान फंस गए Sambit Patra | Aaj Tak
Lok Sabha Election 2024: भगवान जगन्नाथ पर फिसली जुबान फंस गए Sambit Patra | Aaj Tak
બાબરા ના નાનીકુંડળ ગામે સીમ વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ૧૧૩૯૬૦/-રૂપિયા ની કિંમતનો વિદેશી દારૂ સહીતનો મુદામાલ ઝડપાયો
બાબરાના નાનીકુંડળ ગામે સીમ વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) ની બોટલો નંગ.૨૧૧ તથા...
सामाजिक टकराव एक आपदा दीपक सिंह भदौरिया
जीतेन्द्र रजक गुनौर आज से लगभग डेढ़ वर्ष पहले मैंने जातीय हिंसा से आसन्न खतरों पर कुछ...