તળાજાના પીપરલા ગામે રસ્તો ઓળંગી રહેલા આઘેડને અડફેટે લઈ મોત નીપજવનાર ઈક્કો કારના ચાલક સામે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તળાજા તાલુકાના પીપરલા ગામે રહેતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ વાળા નામના આઘેડ ગત ૧૫ મી ના રોજ બપોરના સમયે વેળાવદર ગામના પાટિયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે ઈક્કો નં.જીજે.૦૪. ડીએન. ૪૧૪૫ના ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. જે બનાવ અંગે મૃતકના નાનાભાઈ ધીરૂભાઈ ઠાકરશીભાઈ વાળા (ઉ.વ.૬૧, રહે, પીપરલા)એ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઈક્કોના ચાલક સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં આંગણવાડી મહીલા કાર્યકરો એ ન્યાયની માંગ સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
ડીસામાં આંગણવાડી મહીલા કાર્યકરો એ ન્યાયની માંગ સાથે નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું
MY 3AM AYURVEDIC MORNING ROUTINE 💗🌱 | VLOG | habits to feel more balanced everyday | Gulguli Singh
MY 3AM AYURVEDIC MORNING ROUTINE 💗🌱 | VLOG | habits to feel more balanced everyday | Gulguli Singh
रामनगर पंचायत का सीईओ ने किया निरीक्षण, मुख्यमंत्री वृक्षारोपण महाअभियान के तहत किया पौधारोपण
बूंदी । जिला परिषद के मुख्य कार्यकारी अधिकारी दुर्गा शंकर मीना ने मंगलवार को पंचायत समिति बूंदी...
થરાદ ખાતે સરકારી આધુનિક હોસ્પિટલ બનશે..
બિગ બ્રેકિંગ..થરાદ સરકારી આધુનિક હોસ્પિટલ બનાવવા ગુજરાત સરકાર દ્વારા ૧૦ કરોડ રૂપિયાની...