તળાજાના પીપરલા ગામે રસ્તો ઓળંગી રહેલા આઘેડને અડફેટે લઈ મોત નીપજવનાર ઈક્કો કારના ચાલક સામે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તળાજા તાલુકાના પીપરલા ગામે રહેતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ વાળા નામના આઘેડ ગત ૧૫ મી ના રોજ બપોરના સમયે વેળાવદર ગામના પાટિયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે ઈક્કો નં.જીજે.૦૪. ડીએન. ૪૧૪૫ના ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. જે બનાવ અંગે મૃતકના નાનાભાઈ ધીરૂભાઈ ઠાકરશીભાઈ વાળા (ઉ.વ.૬૧, રહે, પીપરલા)એ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઈક્કોના ચાલક સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધાનેરાના વાલેરમાં યોજાનાર કાર્યક્રમમાં આમંત્રણ પત્રિકા પર નકલી શંકરાચાર્યનું નામ જાહેર થતાં વિવાદ સર્જાયો
ધાનેરા તાલુકામાં આવેલા વાલેર ગામમાં જયશ્રી સુંદરપુરીજી મહારાજની પ્રતિષ્ઠા કાર્યક્રમ આગામી...
ब्राजील में आज G20 समिट का पहला दिन:21 सदस्य होंगे शामिल; प्रधानमंत्री मोदी ब्राजील पहुंचे, चीनी राष्ट्रपति से हो सकती है मुलाकात
ब्राजील में आज से 19वें G20 समिट की शुरुआत हो रही है। समिट में शामिल होने के लिए भारत के...
Ground Breaking Ceremony 4.0 क्या है? PM Modi का Kashi, Mathura को लेकर क्या प्लान है?
Ground Breaking Ceremony 4.0 क्या है? PM Modi का Kashi, Mathura को लेकर क्या प्लान है?
ડ્રગ્સ કેસ : સુરતમાં ATSએ ડ્રગ્સ કેસની તપાસમાં આરોપીના ફ્લેટમાંથી 50 લાખની રોકડ જપ્ત કરી છે
મોટા વરાછા ઉત્તરાયણમાં માર્વેલ લક્ઝરી ફ્લેટ નંબર 1002 પર દરોડા. વડોદરાના સાવલી પાસે ડ્રગ્સની...
তেজস্বীতাৰ মৃত্যুৰ প্ৰশাসনীয় তদন্তৰ ৰাজহুৱা সাক্ষী গ্ৰহণত এজনো সাক্ষী আগবাঢ়ি নাহিল।
আজি তেজস্বীতাৰ মৃত্যুৰ প্ৰশাসনীয় তদন্তৰ ৰাজহুৱা সাক্ষী গ্ৰহণৰ অন্তিম দিন আছিল। কিন্তু লক্ষণীয় যে...