સાવરકુંડલાના મેન બજારમાં આજથી 500 વર્ષ પૌરાણિક કુંડલપુર હનુમાન મંદિર આવેલું છે સમગ્ર દેશ 75 મો આઝાદી અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે દેશના એસએસસી વડાપ્રધાન મોદી સાહેબે હર ઘર તિરંગા ની કરેલી અપીલને સમગ્ર દેશવાસીઓએ વધાવી લીધી છે ત્યારે ધર્મ સંસ્થાઓ પણ કંઈ બાકાત નથી કુંડલપુર હનુમાનજી મંદિરે તિરંગા ના રંગે રંગવામાં આવ્યા છે તિરંગા લહેરાવવામાં આવ્યા છે અને એક અનોખું આકર્ષણ ઊભું કરી સમગ્ર દર્શનાર્થીઓને અલગ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય છે ત્યારે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ કોટડીયા ની ટીમ કુંડલપુર હનુમાનને આવી પહોંચી હતી દર્શન કર્યા હતા અને મોદી સાહેબના સ્વપ્નાને ધર્મ સંસ્થાઓએ પણ ખૂબ જ શણગાર કર્યો છે સહકાર આપ્યો છે તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડછ, બળેજ સહિતના ગામોમાં ચણાને વધુ નુકશાન ખેડૂતો ચિંતામાં
કડછ, બળેજ સહિતના ગામોમાં ચણાને વધુ નુકશાન ખેડૂતો ચિંતામાં
હાલોલ નગર ખાતે સૂર્યગ્રહણની સમગ્ર દિવસ દરમ્યાન શુ અસર રહી જુઓ સંપૂર્ણ અહેવાલ. #panchmahal #media
હાલોલ નગર ખાતે સૂર્યગ્રહણની સમગ્ર દિવસ દરમ્યાન શુ અસર રહી જુઓ સંપૂર્ણ અહેવાલ. #panchmahal #media
અમરેલી જીલ્લા ભારતિય જનતા યુવા મોરચાની બેઠક મળી
અમરેલી જીલ્લા ભારતિય જનતા યુવા મોરચાની બેઠક મળી
ৰাষ্ট্ৰীয় ঘাইপথত মৃত্যুৰ কিৰিলি
ৰাষ্ট্ৰীয় ঘাইপথত মৃত্যুৰ কিৰিলি
अजमेर दरगाह को हिंदू मंदिर बताने पर बोले असदुद्दीन ओवैसी- कई आए और गए, हिंदुत्व एजेंडा पूरा करने के लिए..
ख्वाजा मोईनुद्दीन हसन चिश्ती की दरगाह परिसर में हिंदू मंदिर होने के दावे पर एआईएमआईएम (AIMIM) के...