સાવરકુંડલાના મેન બજારમાં આજથી 500 વર્ષ પૌરાણિક કુંડલપુર હનુમાન મંદિર આવેલું છે સમગ્ર દેશ 75 મો આઝાદી અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે દેશના એસએસસી વડાપ્રધાન મોદી સાહેબે હર ઘર તિરંગા ની કરેલી અપીલને સમગ્ર દેશવાસીઓએ વધાવી લીધી છે ત્યારે ધર્મ સંસ્થાઓ પણ કંઈ બાકાત નથી કુંડલપુર હનુમાનજી મંદિરે તિરંગા ના રંગે રંગવામાં આવ્યા છે તિરંગા લહેરાવવામાં આવ્યા છે અને એક અનોખું આકર્ષણ ઊભું કરી સમગ્ર દર્શનાર્થીઓને અલગ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય છે ત્યારે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ કોટડીયા ની ટીમ કુંડલપુર હનુમાનને આવી પહોંચી હતી દર્શન કર્યા હતા અને મોદી સાહેબના સ્વપ્નાને ધર્મ સંસ્થાઓએ પણ ખૂબ જ શણગાર કર્યો છે સહકાર આપ્યો છે તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
RADHANPUR | રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને એસીબી એ લાંચ લેતાં રંગે હાથે ઝડપયો
RADHANPUR | રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીને એસીબી એ લાંચ લેતાં રંગે હાથે ઝડપયો
તળાજામાં તાજિયા પર્વની ઊજવણી કરવામાં આવી
તળાજામાં તાજિયા પર્વની ઊજવણી કરવામાં આવી
Nitin Gadkari यांचा शेतकऱ्यांना सल्ला, ‘मी सरकार आहे म्हणून सांगतो...’ | Nagpur News | Narendra Modi
Nitin Gadkari यांचा शेतकऱ्यांना सल्ला, ‘मी सरकार आहे म्हणून सांगतो...’ | Nagpur News...
श्री ग्वालेेश्वर महादेव मंदिर शिवालय व काली बाग शिवालय में सहस्त्र घट का हुआ आयोजन
भाद्रपद मास की कृष्ण पक्ष की संकट चतुर्थी के पावन अवसर पर श्री ग्वालेेश्वर महादेव मंदिर के शिवालय...