સાવરકુંડલાના મેન બજારમાં આજથી 500 વર્ષ પૌરાણિક કુંડલપુર હનુમાન મંદિર આવેલું છે સમગ્ર દેશ 75 મો આઝાદી અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે દેશના એસએસસી વડાપ્રધાન મોદી સાહેબે હર ઘર તિરંગા ની કરેલી અપીલને સમગ્ર દેશવાસીઓએ વધાવી લીધી છે ત્યારે ધર્મ સંસ્થાઓ પણ કંઈ બાકાત નથી કુંડલપુર હનુમાનજી મંદિરે તિરંગા ના રંગે રંગવામાં આવ્યા છે તિરંગા લહેરાવવામાં આવ્યા છે અને એક અનોખું આકર્ષણ ઊભું કરી સમગ્ર દર્શનાર્થીઓને અલગ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય છે ત્યારે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ કોટડીયા ની ટીમ કુંડલપુર હનુમાનને આવી પહોંચી હતી દર્શન કર્યા હતા અને મોદી સાહેબના સ્વપ્નાને ધર્મ સંસ્થાઓએ પણ ખૂબ જ શણગાર કર્યો છે સહકાર આપ્યો છે તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लिंबाळतांडा नजीक ट्रकची धडक ,एकाचा जागेवर मृत्यू ,चालकाविरुद्ध गुन्ह्याची नोंद.
लिंबाळतांडा नजीक ट्रकची धडक ,एकाचा जागेवर मृत्यू ,चालकाविरुद्ध गुन्ह्याची नोंद.
GIRSOMNATH એલમપુર ગામે ઝેરી મધમાખીનો હુમલો @ktvnewsgujarati3932
GIRSOMNATH એલમપુર ગામે ઝેરી મધમાખીનો હુમલો @ktvnewsgujarati3932
पढ़ने में अव्वल लड़का कैसे बना खूंखार क्रिमिनल? फिल्मी है असद की कहानी! कौन है जिम्मेदार
अतीक अहमद (Atique Ahemd) के बेटे असद (Asad) की कहानी किसी हिंदी फिल्म के विलेन से कम नहीं है. असद...
आबूरोड की डूबी सड़कों ने उगला 50 लाख खर्चे का सच!
आबूरोड। नगर पालिका क्षेत्र में 16 अगस्त की रात को और उसके बाद बुधवार दोपहर को कुछ मिनट के...
জাতীয় সংগ্ৰামী সেনা অসমৰ ব্যতিক্ৰমী পদক্ষেপশাৰদীয় দুৰ্গা পূজা উপলক্ষ্যে মঙ্গলবাৰে জাতীয় সংগ্ৰামী
জাতীয় সংগ্ৰামী সেনা অসমৰ ব্যতিক্ৰমী পদক্ষেপ
শাৰদীয় দুৰ্গা পূজা উপলক্ষ্যে মঙ্গলবাৰে...