સાવરકુંડલાના મેન બજારમાં આજથી 500 વર્ષ પૌરાણિક કુંડલપુર હનુમાન મંદિર આવેલું છે સમગ્ર દેશ 75 મો આઝાદી અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે દેશના એસએસસી વડાપ્રધાન મોદી સાહેબે હર ઘર તિરંગા ની કરેલી અપીલને સમગ્ર દેશવાસીઓએ વધાવી લીધી છે ત્યારે ધર્મ સંસ્થાઓ પણ કંઈ બાકાત નથી કુંડલપુર હનુમાનજી મંદિરે તિરંગા ના રંગે રંગવામાં આવ્યા છે તિરંગા લહેરાવવામાં આવ્યા છે અને એક અનોખું આકર્ષણ ઊભું કરી સમગ્ર દર્શનાર્થીઓને અલગ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય છે ત્યારે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ કોટડીયા ની ટીમ કુંડલપુર હનુમાનને આવી પહોંચી હતી દર્શન કર્યા હતા અને મોદી સાહેબના સ્વપ્નાને ધર્મ સંસ્થાઓએ પણ ખૂબ જ શણગાર કર્યો છે સહકાર આપ્યો છે તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  રેવડી કલ્ચર પર મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલનો કટાક્ષ પગાર કરવાનાં ફાંફા છે તે મફત લ્હાણીની વાતો કરેછે 
 
                      રેવડી કલ્ચર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કટાક્ષ પગાર કરવાનાં ફાંફા છે તે મફત લ્હાણીની વાતો કરેછે
                  
   Hathras Stampede News: हाथरस घटना का CCTV वीडियो, कार से भागता दिखा बाबा | Aaj Tak 
 
                      Hathras Stampede News: हाथरस घटना का CCTV वीडियो, कार से भागता दिखा बाबा | Aaj Tak
                  
   गांधी जयंती पर राष्ट्रपिता की प्रतिमा का किया अनावरण, पूर्व में लगी जर्जर प्रतिमा को हटाकर नई प्रतिमा की गई स्थापना  
 
                      गांधी जयंती पर राष्ट्रपिता की प्रतिमा का किया अनावरणपूर्व में लगी जर्जर प्रतिमा को हटाकर नई...
                  
   ગુરુવારે સવારે સુરત શહેર-જિલ્લાની 16 બેઠક માટે મતગણતરી શરૂ થઈ જશે 
 
                      સુરતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા આગામી તા. 8મી ડિસેમ્બરે હાથ ધરાશે. સુરત...
                  
   
  
  
  
   
  