સાવરકુંડલાના મેન બજારમાં આજથી 500 વર્ષ પૌરાણિક કુંડલપુર હનુમાન મંદિર આવેલું છે સમગ્ર દેશ 75 મો આઝાદી અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે દેશના એસએસસી વડાપ્રધાન મોદી સાહેબે હર ઘર તિરંગા ની કરેલી અપીલને સમગ્ર દેશવાસીઓએ વધાવી લીધી છે ત્યારે ધર્મ સંસ્થાઓ પણ કંઈ બાકાત નથી કુંડલપુર હનુમાનજી મંદિરે તિરંગા ના રંગે રંગવામાં આવ્યા છે તિરંગા લહેરાવવામાં આવ્યા છે અને એક અનોખું આકર્ષણ ઊભું કરી સમગ્ર દર્શનાર્થીઓને અલગ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય છે ત્યારે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ કોટડીયા ની ટીમ કુંડલપુર હનુમાનને આવી પહોંચી હતી દર્શન કર્યા હતા અને મોદી સાહેબના સ્વપ્નાને ધર્મ સંસ્થાઓએ પણ ખૂબ જ શણગાર કર્યો છે સહકાર આપ્યો છે તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NO GYM - FULL BODY WORKOUT (घर पर 5 Min का Best Workout) | Fit Tuber Hindi
NO GYM - FULL BODY WORKOUT (घर पर 5 Min का Best Workout) | Fit Tuber Hindi
काठोडा येथे बीडीओ सानप साहेब यांच्या हस्ते विविध विकास कामांचा शुभारंभ
बीड (प्रतिनिधी) काठोडा तालुका बीड या गावांमध्ये आज सकाळी नऊ वाजता पंचायत समितीचे गटविकास अधिकारी...
ગાંધીનગરમાં એમ ઓ યુ સંપન્ન થયા
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુતની ઉપસ્થિતિમાં રાજ્ય...
શું નરેન્દ્ર મોદી પોતાની હયાતીમાં જ અમર થવા માગે છે? – Prashant Dayal
શું નરેન્દ્ર મોદી પોતાની હયાતીમાં જ અમર થવા માગે છે? – Prashant Dayal