સાવરકુંડલાના મેન બજારમાં આજથી 500 વર્ષ પૌરાણિક કુંડલપુર હનુમાન મંદિર આવેલું છે સમગ્ર દેશ 75 મો આઝાદી અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે દેશના એસએસસી વડાપ્રધાન મોદી સાહેબે હર ઘર તિરંગા ની કરેલી અપીલને સમગ્ર દેશવાસીઓએ વધાવી લીધી છે ત્યારે ધર્મ સંસ્થાઓ પણ કંઈ બાકાત નથી કુંડલપુર હનુમાનજી મંદિરે તિરંગા ના રંગે રંગવામાં આવ્યા છે તિરંગા લહેરાવવામાં આવ્યા છે અને એક અનોખું આકર્ષણ ઊભું કરી સમગ્ર દર્શનાર્થીઓને અલગ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય છે ત્યારે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ કોટડીયા ની ટીમ કુંડલપુર હનુમાનને આવી પહોંચી હતી દર્શન કર્યા હતા અને મોદી સાહેબના સ્વપ્નાને ધર્મ સંસ્થાઓએ પણ ખૂબ જ શણગાર કર્યો છે સહકાર આપ્યો છે તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आदिवासी बच्चों के साथ मनाया कमलनाथ जी का जन्मदिन।।
आदिवासी बच्चों के साथ मनाया कमलनाथ जी का जन्मदिन।।
विद्यार्थी-पालकांना ऑफलाइन शाळाच हवी
विद्यार्थी-पालकांना ऑफलाइन शाळाच हवी एस.आर. व्हिक्टरी स्कूलमध्ये शिक्षकांशी संवाद अशोक बालगुडे...
কণ্ঠশিল্পী সিদ্ধু মুছৱালাৰ হত্যাকাণ্ডৰ দুই মূল অভিযুক্তক আটক, মূল অভিযুক্ত শচীন থাপন বিষ্ণয়ক আটক কৰে পাঞ্জাৱ পুলিচে
কণ্ঠশিল্পী সিন্দু মুছৱালাৰ হত্যাকাণ্ডৰ দুই মূল অভিযুক্তক আটক, মূল অভিযুক্ত শচীন থাপন বিষ্ণয়ক আটক...
Yearender 2024: महंगे प्लान से लेकर साइबर फ्रॉड पर लगाम तक, इस साल टेलीकॉम सेक्टर में दिखा इतना बदलाव
साल 2024 को अब हम अलविदा कहने जा रहे हैं। बस कुछ ही दिनों में दिसंबर का महीना पूरा बीत जाएगा और...