સાવરકુંડલાના મેન બજારમાં આજથી 500 વર્ષ પૌરાણિક કુંડલપુર હનુમાન મંદિર આવેલું છે સમગ્ર દેશ 75 મો આઝાદી અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે દેશના એસએસસી વડાપ્રધાન મોદી સાહેબે હર ઘર તિરંગા ની કરેલી અપીલને સમગ્ર દેશવાસીઓએ વધાવી લીધી છે ત્યારે ધર્મ સંસ્થાઓ પણ કંઈ બાકાત નથી કુંડલપુર હનુમાનજી મંદિરે તિરંગા ના રંગે રંગવામાં આવ્યા છે તિરંગા લહેરાવવામાં આવ્યા છે અને એક અનોખું આકર્ષણ ઊભું કરી સમગ્ર દર્શનાર્થીઓને અલગ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય છે ત્યારે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ કોટડીયા ની ટીમ કુંડલપુર હનુમાનને આવી પહોંચી હતી દર્શન કર્યા હતા અને મોદી સાહેબના સ્વપ્નાને ધર્મ સંસ્થાઓએ પણ ખૂબ જ શણગાર કર્યો છે સહકાર આપ્યો છે તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ओडिशा रेल हादसा: कटक पहुंची सीएम ममता बनर्जी, अस्पताल में भर्ती बंगाल के घायल यात्रियों से करेंगी मुलाकात
ओडिशा के बालासोर में हुए भीषण रेल हादसे को लेकर सियासी उठापटक शुरू हो गई है। राजनीतिक पार्टियां...
Parineeti Raghav Wedding: परिणीति चोपड़ा ने ससुराल पहुंचते ही पहले किसको लगाया गले | Raghav Chadha
Parineeti Raghav Wedding: परिणीति चोपड़ा ने ससुराल पहुंचते ही पहले किसको लगाया गले | Raghav Chadha
અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા વસંત પંચમી મહોત્સવ ઉજવાયો.
અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા વસંતપંચમી મહોત્સવ ઉજવાયો.
અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, આણંદ એકમ તથા...
हनुमान बेनीवाल की सीट खींवसर से उपचुनाव में किसे टिकट देगी कांग्रेस? बीजेपी भी रणनीति बनाने में जुटी
लोकसभा चुनाव के बाद कुछ विधायकों के सांसद बनने से राजस्थान की 5 विधानसभा सीटें खाली हुई हैं जिन...