મહિસાગર જીલ્લાના વિરપુરમા રહેણાંક સોસાયટીમાં આશરે પાંચ ફુટનો મગર હોવાની જાણ થતાં વિરપુર વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક મગરનું રેસકયુ કરી સુરક્ષિત જગ્યાએ છોડી દેવાયો હતો વિપુરની વૃંદાવન સોસાયટીમા રાત્રીના સમયે અચાનક પાંચ ફુટનો મગર સોસાયટીમાં ઘુસી આવ્યો હતો જોકે મગરને જોઇને સોસાયટીમાં અફડાતફડી મચી ગઇ હતી ત્યારે સોસાયટીના રહીશોએ વિરપુરની વનવિભાગને જાણ કરતા વન વિભાગ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી વન વિભાગના વિ કે પરમાર RFO અને એ જી વાઢેર વન રક્ષકની ભારે જહેમત બાદ મગરનું સફળ રેસકયુ કર્યું હતું મગરનુ રેસકયુ કરી તેના કુદરતી જગ્યાએ મહિસાગર નદી હાડોળ ખાતે મુક્ત કરવાની કામગીરી વનવિભાગ દ્વારા કરવામાં આવી હતી રહેણાંક વિસ્તારમાં મગર આવી ચઢતા લોકોના જીવ પડીકે બંધાયા હતા જોકે વનવિભાગ દ્વારા મગરનુ રેસકયુ કરી દેતા સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एकात्म अभियान के तहत योग एवं ध्यान कार्यक्रम हुआ संपन्न
*एकात्म अभियान के तहत योग एवं ध्यान कार्यक्रम हुआ संपन्न।*
*ब्यूरो पन्ना।* प्रदेश भर में एकात्म...
સંતરામપુર: મોટી સરસણથી ચુથાના મુવાડા સુધી 10 કરોડનાં ખર્ચે બનનારા ડામર રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું
સંતરામપુર: મોટી સરસણથી ચુથાના મુવાડા સુધી 10 કરોડનાં ખર્ચે બનનારા ડામર રસ્તાનું ખાતમુહૂર્ત કરાયું
કડીમાં આંગણવાડી કાર્યકરોનો આજે હડતાલનો બીજો દિવસ; "અમારી માગો પૂરી કરો" સરકાર સામે બાંયો ચઢાવી
કડીમાં આંગણવાડી કાર્યકરોનો આજે હડતાલનો બીજો દિવસ; "અમારી માગો પૂરી કરો" સરકાર સામે બાંયો ચઢાવી :...
मनसे अध्यक्ष राज ठाकरेंनी घेतली भाजप प्रदेशाध्यक्ष चंद्रशेखर बावनकुळेंची भेट | Raj Thackeray
मनसे अध्यक्ष राज ठाकरेंनी घेतली भाजप प्रदेशाध्यक्ष चंद्रशेखर बावनकुळेंची भेट | Raj Thackeray
પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડ પાસે રામ મંદિરમાં નવરાત્રીના પર્વની ઉજવણી કરાઈ
પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પાસે આવેલા શ્રી કાનજી દેવજી ચમના રામ મંદિરમાં નવરાત્રીના પર્વની ઉજવણી...