શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન પંચમહાલ ના પ્રભારી સુભાષચંદ્ર મહેતા (એડવોકેટ) તરફથી કાલોલ ની ભગીની સેવા મંડળ સંચાલીત શાળા મા ધો ૪ અને ધો ૫ ના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયુ જે કાર્યક્રમમા ભગીની મંડળ ના મંત્રી અને VYO ના દિપ્તીબેન પરીખ, લાડ જ્ઞાતિ ના પ્રમુખ શશીકાંત પરીખ, રામજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ જગદીશભાઈ શાહ,VYO મહીલા વિંગના સ્નેહલ મહેતા,અસ્મિતા પરીખ, સીમા ગાંધી અરૂણાબેન શાહ, શાળાના આચાર્ય અને સ્ટાફ તેમજ વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાસંગીક પ્રવચન મા દાતા નો આભાર વ્યક્ત કરી અંદાજીત ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયુ હતુ.