મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના રણજીતપુરા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શિક્ષક દ્વારા છેડતી અને મોબાઈલમા વારંવાર મેસેજના મુદ્દે હાઈસ્કૂલમાં ભારે હોબાળો મચી ગયો હતો બાદમાં ગ્રામજનો લંપટ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો રોષે ભરાયેલા ટોળાએ હાઈસ્કૂલમા તોડફોડ કરી હતી જે ટોળા સામે રાયોટીંગ અને લંપટ શિક્ષક સામે પોક્સો એક્ટ હેઠળ ફરીયાદ નોંધાઈ છે લંપટ શિક્ષક પ્રશાંત પટેલ વિદ્યાર્થિનીનો હાથ પકડી તું મારી સાથે બોલીશ નહીં કે મેસેજ નહીં કરે તો જાનથી મારી નાંખી તલાવડીમાં ફેંકી દઇશ તેવી ધમકી આપતો હતો જે નિવેદના આધારે પોલીસે ગુન્હો નોંધી શિક્ષકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ લંપટ શિક્ષક પ્રશાંત પટેલ દ્વારા હાઈસ્કૂલની ઓફિસમાં તોડફોડ તેમજ પોલીસની ગાડી પર પથ્થર મારો કરી સરકારી ગાડીને નુકશાન તેમજ મકાન પર પથ્થર મારો કરી નુકશાન પહોંચાડતા વિકેશ પરમાર રહે. ખરોડ (2)રિકેશ મહેરા. રહે.ખરોડ મહેરા વાસ (3)મથુરભાઈ કાનાભાઇ નો છોકરો તેમજ અન્ય બસો લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাষ্ট্ৰীয় একতা দিৱসৰ লগত সংগতি ৰাখি চিআৰপিএফৰ উদ্যোগত গোলাঘাটৰ পৰা মেৰাপনী লৈকে বাইক ৰেলী
ৰাষ্ট্ৰীয় একতা দিৱসৰ লগত সংগতি ৰাখি চি আৰ পি এফ ১৪২ বেতেলিয়ান উদ্যোগত গোলাঘাটৰ পৰা মেৰাপনী লৈকে...
Hindu Muslim Unity: जब गुजरात में एक हिंदू महिला का मुसलमानों ने अंतिम संस्कार किया (BBC Hindi)
Hindu Muslim Unity: जब गुजरात में एक हिंदू महिला का मुसलमानों ने अंतिम संस्कार किया (BBC Hindi)
গোলাঘাট এৰেঙাপাৰা স্থিতl মন্ত্ৰী অজন্তা নেওগৰ বাসগৃহৰ সমীপত গেৰেজত টেংকী ফুটি বিস্ফোৰণ l গোলাঘাট
গোলাঘাট এৰেঙাপাৰা স্থিতl মন্ত্ৰী অজন্তা নেওগৰ বাসগৃহৰ সমীপত গেৰেজত টেংকী ফুটি বিস্ফোৰণ l গোলাঘাট
ડીસા માંથી ગેરકાયદેસર રેતી ભરી જતાં ચાર ડમ્પર ઝડપાયા..
ડીસા માંથી ગેરકાયદેસર રેતી ભરી જતાં ચાર ડમ્પર ઝડપાયા..
ડીસા પાસેથી ફરી ગેરકાયદેસર રેતી ભરી જતા...
મઢડા ના ભગવતી બાપુ ના છેલ્લા દર્શન કરવા લોકો ઉમટી પડ્યા હતા
સિહોરના મઢડા સ્થિત નવદુર્ગા આશ્રમના ભગવતી બાપુ ગત રાત્રીએ દેવલોક પામ્યા છે. તેઓ હવે નથી રહ્યાના...