મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના રણજીતપુરા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શિક્ષક દ્વારા છેડતી અને મોબાઈલમા વારંવાર મેસેજના મુદ્દે હાઈસ્કૂલમાં ભારે હોબાળો મચી ગયો હતો બાદમાં ગ્રામજનો લંપટ શિક્ષકને મેથીપાક ચખાડ્યો હતો રોષે ભરાયેલા ટોળાએ હાઈસ્કૂલમા તોડફોડ કરી હતી જે ટોળા સામે રાયોટીંગ અને લંપટ શિક્ષક સામે પોક્સો એક્ટ હેઠળ ફરીયાદ નોંધાઈ છે લંપટ શિક્ષક પ્રશાંત પટેલ વિદ્યાર્થિનીનો હાથ પકડી તું મારી સાથે બોલીશ નહીં કે મેસેજ નહીં કરે તો જાનથી મારી નાંખી તલાવડીમાં ફેંકી દઇશ તેવી ધમકી આપતો હતો જે નિવેદના આધારે પોલીસે ગુન્હો નોંધી શિક્ષકને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ લંપટ શિક્ષક પ્રશાંત પટેલ દ્વારા હાઈસ્કૂલની ઓફિસમાં તોડફોડ તેમજ પોલીસની ગાડી પર પથ્થર મારો કરી સરકારી ગાડીને નુકશાન તેમજ મકાન પર પથ્થર મારો કરી નુકશાન પહોંચાડતા વિકેશ પરમાર રહે. ખરોડ (2)રિકેશ મહેરા. રહે.ખરોડ મહેરા વાસ (3)મથુરભાઈ કાનાભાઇ નો છોકરો તેમજ અન્ય બસો લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓ ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बेटे Karan Sharan Singh को टिकट मिलने के बाद मंच संभालते नजर आए Brij Bhushan Sharan Singh
बेटे Karan Sharan Singh को टिकट मिलने के बाद मंच संभालते नजर आए Brij Bhushan Sharan Singh
श्री सांवरियां बिहारी वन यात्रा महोत्सव धूमधाम से मनाएगा राठौर तेली समाज
श्री सांवरियां बिहारी वन यात्रा महोत्सव धूमधाम से मनाएगा राठौर तेली समाज
बूंदी। विगत कई...
અમરેલી જિલ્લામાં તા.૧૨ ઓગસ્ટ થી તા.૧૧ સપ્ટેમ્બર સુધી મતદારયાદી સુધારણા ઝુંબેશ યોજાશે
હવે ૦૧/૦૪, ૦૧/૦૭/, ૦૧/૧૦ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા યુવક-યુવતીઓ પણ મતદાર યાદીમાં નામ નોંધાવી...
ભરૂચમાં આવેલું 100 વર્ષ જુનું મકાનનો ભાગ ધરાશાયી થતા મોટી જાનહાનિ ટળી
#bharuch #news #gujarat #gujaratinews સત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો...
રાજ્યમાં 50 લાખ લાભાર્થીઓ ને આયુષ્યમાન કાર્ડ આપવાનો લક્ષ્યાંક આપવામા આવ્યો
રાજ્યમાં 50 લાખ લાભાર્થીઓ ને આયુષ્યમાન કાર્ડ આપવાનો લક્ષ્યાંક આપવામા આવ્યો