મહિસાગર જીલ્લાના વિરપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્રારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ધોરાવાડા સ્થીત સરદાર પટેલ અનાજ માર્કેટન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ૧૮ પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસીંહ જાદવના જન્મ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના ચેરમેન રજની પટેલ,એસ બી ખાંટ, એપીએમસીના પુર્વ ચેરમેન બાલુભાઈ પટેલ,અમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુસીંહ પરમાર,કમિટી સભ્યો તેમજ વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના કમિટી સભ્યોએ વૃક્ષારોપણ કર્યું આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सोनारी में अभिरूचि क्रीड़ा दिवस पर बैडमिंटन प्रतियोगिता
अर्जुन पुरस्कार प्राप्त भोगेश्वर बोरा के जन्म दिवस पर तीन सितंबर को अभिरूचि क्रीड़ा दिवस के रूप...
જોધપુરમાં મોટો ભુવો પડ્યો
#buletinindia #gujarat #ahmedabad
জাকৈ জুলুকিলৈ ৰাজপথত কোন
জাকৈ জুলুকিলৈ ৰাজপথলৈ ওলাই আহিল এখন গাঁৱৰ ৰাইজ । গোলাঘাটৰ আঠগাওবাসীয়ে দীৰ্ঘদিন ধৰি বিধ্বস্ত পথটো...
Lok Sabha Election Result 2024: NDA के पास बहुमत , क्या INDIA करेगा खेला? | Breaking News | Aaj Tak
Lok Sabha Election Result 2024: NDA के पास बहुमत , क्या INDIA करेगा खेला? | Breaking News |...