મહિસાગર જીલ્લાના વિરપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્રારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ધોરાવાડા સ્થીત સરદાર પટેલ અનાજ માર્કેટન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ૧૮ પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસીંહ જાદવના જન્મ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના ચેરમેન રજની પટેલ,એસ બી ખાંટ, એપીએમસીના પુર્વ ચેરમેન બાલુભાઈ પટેલ,અમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુસીંહ પરમાર,કમિટી સભ્યો તેમજ વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના કમિટી સભ્યોએ વૃક્ષારોપણ કર્યું આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાજપની યુવા સંમેલન યોજવાની તૈયારીઓ, વડાપ્રધાન યુવા સંમેલનમાં આવે તેવી શક્યતા
ભાજપની યુવા સંમેલન યોજવાની ચૂંટણી પહેલા તૈયારીઓ છે ત્યારે આ યુવા સંમેલનમાં દેશના વડાપ્રધાન...
लक्जरी कार में मिला 306किलों 290ग्राम अवैध डोडा चूरा, पुलिस ने पकड़ा
कोटा. कनवास थाना पुलिस द्वारा अवैध मादक पदार्थ के खिलाफ बड़ी कार्यवाही करते हुए 306 किलो 290...
पूर्व मुख्यमंत्री एवं प्रदेश अध्यक्ष माननीय कमलनाथ जी ने सिवनी मालवा में भगवान परशुराम जी का किया पूजा अर्चना
प्रदेश अध्यक्ष माननीय कमलनाथ जी ने सिवनी मालवा मैं भगवान परशुराम जी का किया पूजन अर्चना
भगवान...
দৰং জিলা কৃষি বিভাগৰ উদ্যোগত কঠিয়াসিচা কায্যাসূচি।
আজি দৰং জিলাৰ মঙ্গলদৈ সমষ্টিৰ ডাহী নগাঁওত জিলা কৃষি বিভাগৰ উদ্যোগত পশ্চিম মঙ্গলদৈ প্ৰগ্ৰেচিভ...
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી
અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી...