મહિસાગર જીલ્લાના વિરપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્રારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ધોરાવાડા સ્થીત સરદાર પટેલ અનાજ માર્કેટન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ૧૮ પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસીંહ જાદવના જન્મ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના ચેરમેન રજની પટેલ,એસ બી ખાંટ, એપીએમસીના પુર્વ ચેરમેન બાલુભાઈ પટેલ,અમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુસીંહ પરમાર,કમિટી સભ્યો તેમજ વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના કમિટી સભ્યોએ વૃક્ષારોપણ કર્યું આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહિલા સ્વાવલંબન દિવસ નિમિતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું
સમગ્ર રાજ્યમાં 1લી ઓગસ્ટથી 7 ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત...
કૈલાશ જાધવ ને સેન્ટ્રલ જેલ મોકલી અપાયો
કૈલાશ જાધવ ને સેન્ટ્રલ જેલ મોકલી અપાયો
ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ನಾಯಕರು ಅಹಿಂದ ವರ್ಗಗಳ ಬಹುದೊಡ್ಡ ನಾಯಕರಾದ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರನ್ನು ಸಿಎಂ ಸ್ಥಾನದಿಂದ ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಕೆಳಗೆ ಇಳಿಸಬಾರದು ಎಂದು 'ಅಹಿಂದ' ಚಳುವಳಿಯ ಪದಾಧಿಕಾರಿಗಳು ಒತ್ತಾಯಿಸಿದರು.
ಜುಲೈ 3, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಅಹಿಂದ" ಚಳುವಳಿಯ ಪದಾಧಿಕಾರಿಗಳು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...
गणेश उत्सवाच्या निमित्ताने शिवसेना पदाधिकाऱ्यांची मुख्याधिकारी यांच्याकडे मागणी
गणेश उत्सवाच्या निमित्ताने शिवसेना पदाधिकाऱ्यांची मुख्याधिकारी यांच्याकडे मागणी
ৱাৰিঅৰ্ছৰ তৰফৰ পৰা ছবি জগতৰ বিশিষ্ট অভিনেতা নিপন গোস্বামী দেৱৰ মৃত্যুত শোক প্ৰকাশ কৰি আত্মাৰ সদগতিৰ বাবে বন্তি প্ৰজ্বলন
অসমীয়া ছবি জগতৰ বিশিষ্ট অভিনেতা নিপন গোস্বামী দেৱে শেষ নিশ্বাস ত্যাগ কৰে। অসমীয়া ছবি জগতৰ...