મહિસાગર જીલ્લાના વિરપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્રારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ધોરાવાડા સ્થીત સરદાર પટેલ અનાજ માર્કેટન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ૧૮ પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસીંહ જાદવના જન્મ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના ચેરમેન રજની પટેલ,એસ બી ખાંટ, એપીએમસીના પુર્વ ચેરમેન બાલુભાઈ પટેલ,અમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુસીંહ પરમાર,કમિટી સભ્યો તેમજ વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના કમિટી સભ્યોએ વૃક્ષારોપણ કર્યું આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ઝાડમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ
ડીસાના રાજપુર લોધાવાસમાં આવેલ એક મંદિરમાં ઉભેલા લીમડાના ઝાડમાં શુક્રવારે વહેલી સવારે અચાનક આગ...
Eye Flu: अचानक क्यों बढ़े आई फ्लू के मामले, एक्सपर्ट ने बताई ये बड़ी वजह । Conjunctivitis
Eye Flu: इन दिनों देश के अलग-अलग हिस्सों से लगातार आई फ्लू के मामले सामने भी आ रहे हैंदिल्ली समेत...
US Presidential Poll 2024: डोनाल्ड ट्रम्प को मिली न्यू हैम्पशायर प्राइमरी इलेक्शन में जीत, निक्की हेली को दी शिकस्त
वाशिंगटन। इसी साल नवंबर में होने वाले अमेरिकी राष्ट्रपति चुनाव के लिए भारतीय अमेरिकी निक्की...
PM Modi Nomination: नामांकन से पहले गंगा स्नान के लिए अस्सी घाट पहुंचेंगे PM मोदी | Aaj Tak
PM Modi Nomination: नामांकन से पहले गंगा स्नान के लिए अस्सी घाट पहुंचेंगे PM मोदी | Aaj Tak
મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા યુવા ઉદ્યોગપતિ પંકજભાઇની પત્રકાર પરિષદ યોજાઇ
પરિવર્તનની રાજનીતિ લઈને ભારતમાં દિલ્હીથી શરૂ થયેલ આમ આદમી પાર્ટી દિવસેને દિવસે વિશાલ થઈ રહી છે...