મહિસાગર જીલ્લાના વિરપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્રારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ધોરાવાડા સ્થીત સરદાર પટેલ અનાજ માર્કેટન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ૧૮ પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસીંહ જાદવના જન્મ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના ચેરમેન રજની પટેલ,એસ બી ખાંટ, એપીએમસીના પુર્વ ચેરમેન બાલુભાઈ પટેલ,અમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુસીંહ પરમાર,કમિટી સભ્યો તેમજ વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના કમિટી સભ્યોએ વૃક્ષારોપણ કર્યું આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राज ठाकरे याचं ‘ते’ भाकित खरं ठरणार? राजकीय वर्तुळात चर्चांना उधाण #mns #sanjayraut
राज ठाकरे याचं ‘ते’ भाकित खरं ठरणार? राजकीय वर्तुळात चर्चांना उधाण #mns #sanjayraut
થરાદ || ભાજપ શંકરભાઈ ચૌધરીનો રોડ શો હજારો લોકો જોડાયા || રેલીએ તો ભુક્કા કાઢ્યા હો new video 2022
થરાદ || ભાજપ શંકરભાઈ ચૌધરીનો રોડ શો હજારો લોકો જોડાયા || રેલીએ તો ભુક્કા કાઢ્યા હો new video 2022
MANIPUR CHIEF MINISTER LAUNCHES SPARROW FOR MCS AND MPS
Imphal: Manipur Chief Minister Shri N. Biren Singh today launched the Smart Performance...
Kanwar Yatra 2023: 12 फीट से ऊंची कांवड़, भाले-त्रिशूल पर रोक, जानें किन चीजों पर हैं प्रतिबंध?
Kanwar Yatra 2023: सावन का पवित्र महीने शुरू होने वाला है ..सावन की शिवरात्रि पर हरिद्वार से चलकर...
गोरेगाव येथील अल्पभूधारक शेतकऱ्यांच्या मुलांच्या तोंडांत पुरणपोळीचा घास भरवताच मुलाला अक्ष्रु अनावर.
हिंगोली जिल्ह्यात पाऊसामुळे शेतातील पिकांचे नुकसान झाले असून शेतकऱ्यांकडे पैसा नाही त्यामुळे...