મહિસાગર જીલ્લાના વિરપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્રારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ધોરાવાડા સ્થીત સરદાર પટેલ અનાજ માર્કેટન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ૧૮ પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસીંહ જાદવના જન્મ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના ચેરમેન રજની પટેલ,એસ બી ખાંટ, એપીએમસીના પુર્વ ચેરમેન બાલુભાઈ પટેલ,અમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુસીંહ પરમાર,કમિટી સભ્યો તેમજ વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના કમિટી સભ્યોએ વૃક્ષારોપણ કર્યું આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
2023 Kia Seltos ने महीने भर में पूरा किया 30 हजार बुकिंग का आंकड़ा, इस वेरिएंट और कलर की सबसे ज्यादा मांग
Kia India ने घोषणा की है कि उन्हें केवल एक महीने में 2023 Kia Seltos के लिए 31716 बुकिंग मिली...
J&K Voting Phase 3 Voting: जम्मू कश्मीर में अंतिम चरण का मतदान शुरू, क्या बोले Ghulam Nabi Azad?
J&K Voting Phase 3 Voting: जम्मू कश्मीर में अंतिम चरण का मतदान शुरू, क्या बोले Ghulam Nabi Azad?
દારૂ પી ને કાર ચલાવતા પાંચ નબીરાઓને પકડી પાડતી લીંબડી પોલીસ.
લીંબડી પોલીસ ટીમ દ્વારા લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા.તે દરમિયાન દારૂ...
वरिष्ठ पत्रकार भार्गव कुमार दास मंगलदे मी सर्किल का सभापति मनोनीत
वरिष्ठ पत्रकार भार्गव कुमार दास दरंग ज़िले के अग्रणी मीडिया संस्थान मंगलदे मीडिया सर्किल के सभापति...
પતિએ પત્ની અને બાળકોને માર મારતા પત્નીએ કંટાળીને દવા પીધી
અમદાવાદ
નારોલમાં રહેતી મહિલાના પતિ કોઇ કામધંધો કરતા ન હતા અને ઘરમાં કરિયાણું પણ લાવી આપતા ન હતા....