મહિસાગર જીલ્લાના વિરપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્રારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ધોરાવાડા સ્થીત સરદાર પટેલ અનાજ માર્કેટન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ૧૮ પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસીંહ જાદવના જન્મ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના ચેરમેન રજની પટેલ,એસ બી ખાંટ, એપીએમસીના પુર્વ ચેરમેન બાલુભાઈ પટેલ,અમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુસીંહ પરમાર,કમિટી સભ્યો તેમજ વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના કમિટી સભ્યોએ વૃક્ષારોપણ કર્યું આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના માલગઢમાં માળી સમાજનો 24 મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે
ડીસા તાલુકાના માલગઢ ગામમાં માળી સમાજનો 24 મો સમૂહ લગ્ન મહોત્સવ તા. 3 ફેબ્રુઆરીને સોમવારના રોજ...
Top Stock Picking | आज इन Quick Singles के साथ तैयार करें अपना Portfolio, इन Stocks में बनेगा पैसा?
Top Stock Picking | आज इन Quick Singles के साथ तैयार करें अपना Portfolio, इन Stocks में बनेगा पैसा?
પાલનપુર ખાતે ગુરુનાનક જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
પાલનપુર ખાતે ગુરુનાનક જયંતિ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
પાલનપુરમાં ગુરુ નાનક દેવ ની.૫૫૩ મી જન્મ...
બગસરાના ડેરીપીપરીયામાંથી 1 કિલો 524 ગ્રામ સુકા ગાંજા સાથે એક શખ્સની ધરપકડ
2024 લોકસભા ચૂંટણીને લઈ અમરેલી જિલ્લામા શાંતિ પૂર્ણ રીતે મદાતન યોજાય ન્યાયિક પ્રક્રિયા હાથ...