મહિસાગર જીલ્લાના વિરપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્રારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ધોરાવાડા સ્થીત સરદાર પટેલ અનાજ માર્કેટન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ૧૮ પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસીંહ જાદવના જન્મ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના ચેરમેન રજની પટેલ,એસ બી ખાંટ, એપીએમસીના પુર્વ ચેરમેન બાલુભાઈ પટેલ,અમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુસીંહ પરમાર,કમિટી સભ્યો તેમજ વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના કમિટી સભ્યોએ વૃક્ષારોપણ કર્યું આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণৰ বিধায়ক চক্ৰধৰ গগৈয়ে কৰিলে তিলৈজান মুণ্ডালাইন আদৰ্শ অংগনৱাদী কেন্দ্ৰৰ শুভউদ্বোধন
মৰাণৰ বিধায়ক চক্ৰধৰ গগৈয়ে কৰিলে তিলৈজান মুণ্ডালাইন আদৰ্শ অংগনৱাদী কেন্দ্ৰৰ শুভউদ্বোধন
‘Faulty design, will take action’: CM Nitish Kumar's first reaction to Bihar bridge collapse
Bihar CM Nitish Kumar assured that the state government will look into the bridge collapse and...
દેશ ની 10 મોટી ખબર II TOP 10 NEWS II
દેશ ની 10 મોટી ખબર II TOP 10 NEWS II
દિવાળી વેકેશન બાદ માર્કેટયાર્ડ ધમધમ્યું...
દિવાળી વેકેશન બાદ માર્કેટયાર્ડ ધમધમ્યું...