સાવરકુંડલા સદગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ કબીર ટેકરી દ્રારા આયોજીત ગુજરાત માનવ રત્ન પુસ્તક વિમોચન તથા માનવરત્ન સન્માન સમારંભ મા માનવમંદિર સંતશ્રી ભક્તિબાપુ નુ માનવરત્ન થી સન્માનિત કરવા આવેલ. મહંતશ્રી નારાયણ દાસ સાહેબ દ્રારા સુંદર વ્યવસ્થા કરવા આવેલ. લેખક શ્રી સુધીરભાઈ મહેતા દ્રારા ગુજરાત માનવ રત્ન પુસ્તક નુ વિમોચન કરવા મા આવેલ. આ પુસ્તક ગુજરાત મા નોધપાત્ર બનશે. ગુજરાત ના મહાનુભાવો ને આવરી લેવા નો પ્રયત્ન લેખક દ્રારા કરવા મા આવેલ. શિક્ષણવિંદ શ્રી ગીજુભાઈ ભરાડ ની ખાસ ઉપસ્થિત હતી તેવી બળવંતભાઈ મહેતા યાદી યાદી જણાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অভিৰুচি ক্ৰীড়া দিৱসৰ উপলক্ষ্যে মৰাণত সদৌ অসম ভিত্তিত মাৰাথন প্ৰতিযোগিতা। প্ৰতিযোগীৰ লগে লগে দৌৰ লগালে মন্ত্ৰী যোগেন মহন আৰু চক্ৰধৰ গগৈয়ে।
৩ চেপ্তেম্বৰ অৰ্থাৎ অভিৰুচী দিৱস । অৰ্জুন বটা বিজয়ী প্ৰথম অসমীয়া খেলুৱৈ ভোগেশ্বৰ বৰুৱাৰ জন্ম দিন...
Parental Control Apps: आपके बच्चे को सुरक्षित रखने के लिए काम आएंगे ये ऐप्स, यहां देंखे लिस्ट
आज के समय में इंटरनेट का इस्तेमाल बहुत आम हो गया है और बच्चों के पास भी इंटरनेट का एक्सेस मिलता...
ખંભાતમાં ભ્રષ્ટાચારયુક્ત રોડ બનતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો ! કામ બંધ કરાવ્યું.
ખંભાત શહેરના ઝંડાચોક વિસ્તારમાં નવીન આર.સી.સી રોડના નવનિર્માણ સમયે રેતી કપચી વગર માત્ર સિમેન્ટનો...