દાહોદ : ભારત સરકાર ઘ્વારા ૧૦૦ % e-KYC ની કામગીરીને લક્ષમાં રાખીને સદર કામગીરી ઝડપી થાય તે માટે " રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩" હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓ ઘરબેઠા ( રાજ કાપડિયા 9879106469 સમચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) e-KYC કરી શકે તે માટે "Face authentication" આધારીત e-KYC ની સુવિધા માટે "MY Ration App" તૈયાર કરવામાં આવેલ છે. જેને Google Play store પરથી ડાઉનલોડ કરી રેશનકાર્ડની જરૂરી વિગતો નાખી OTP જનરેટ કરવાનું હોય છે. જે સભ્યનું e-KYC ની કરવાનું હોય તેની પસંદગી કરીને હાવભાવ સાથે ચહેરો કેપ્ચર કરવાથી સ્કીન પર આધારકાર્ડની જરૂરી વિગતો દેખાશે. ત્યારબાદ ''મંજુરી માટેની વિગતો મોકલો" ઓપ્શન પર કલીક કરવાથી સદર અરજી સબંધિત પુરવઠા કચેરીને પહોંચી જશે. ત્યારબાદ સદર અરજી મંજુર/ નામંજુર કરવાની કામગીરી સબંધિત મામલતદાર કચેરી ઘ્વારા હાથ ધરવામાં આવશે. ઉપરોકત MY RATION APP દ્વારા કરવામાં આવતી તમામ કામગીરી વિનામુલ્યે થાય છે. જેના માટે કોઈપણ ચાર્જ ચુકવવાનો રહેતો નથી. વધુ માહિતી માટે હેલ્પલાઈન નં.૧૮૦૦-૨૩૩-૫૫૦૦ પર સંપર્ક કરી શકાશે એમ જિલ્લા પુરવઠા અધિકારી, દાહોદ દ્વારા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maulana Tauqeer Raza के बयान के बाद Bareilly में तनाव, Haldwani को लेकर क्या कहा?
Maulana Tauqeer Raza के बयान के बाद Bareilly में तनाव, Haldwani को लेकर क्या कहा?
MP News: Chhindwara सीट से नामांकन दाखिल करने के बाद Nakul Nath का रोड शो | Kamal nath | Aaj Tak
MP News: Chhindwara सीट से नामांकन दाखिल करने के बाद Nakul Nath का रोड शो | Kamal nath | Aaj Tak
चुनावी रंजिश को लेकर दबंगों ने की महिला के साथ घर में घुसकर की मारपीट
अमानगंज थाना क्षेत्र के ग्राम टाइ निवासी राजकुमारी पति बेटू गिरी...