દાહોદ : ભારત સરકાર ઘ્વારા ૧૦૦ % e-KYC ની કામગીરીને લક્ષમાં રાખીને સદર કામગીરી ઝડપી થાય તે માટે " રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩" હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓ ઘરબેઠા ( રાજ કાપડિયા 9879106469 સમચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) e-KYC કરી શકે તે માટે "Face authentication" આધારીત e-KYC ની સુવિધા માટે "MY Ration App" તૈયાર કરવામાં આવેલ છે. જેને Google Play store પરથી ડાઉનલોડ કરી રેશનકાર્ડની જરૂરી વિગતો નાખી OTP જનરેટ કરવાનું હોય છે. જે સભ્યનું e-KYC ની કરવાનું હોય તેની પસંદગી કરીને હાવભાવ સાથે ચહેરો કેપ્ચર કરવાથી સ્કીન પર આધારકાર્ડની જરૂરી વિગતો દેખાશે. ત્યારબાદ ''મંજુરી માટેની વિગતો મોકલો" ઓપ્શન પર કલીક કરવાથી સદર અરજી સબંધિત પુરવઠા કચેરીને પહોંચી જશે. ત્યારબાદ સદર અરજી મંજુર/ નામંજુર કરવાની કામગીરી સબંધિત મામલતદાર કચેરી ઘ્વારા હાથ ધરવામાં આવશે. ઉપરોકત MY RATION APP દ્વારા કરવામાં આવતી તમામ કામગીરી વિનામુલ્યે થાય છે. જેના માટે કોઈપણ ચાર્જ ચુકવવાનો રહેતો નથી. વધુ માહિતી માટે હેલ્પલાઈન નં.૧૮૦૦-૨૩૩-૫૫૦૦ પર સંપર્ક કરી શકાશે એમ જિલ્લા પુરવઠા અધિકારી, દાહોદ દ્વારા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  AAJTAK 2 LIVE | BIHAR SPECIAL STATUS | NITISH KUMAR को BJP से लगा बड़ा झटका | AT2 
 
                      AAJTAK 2 LIVE | BIHAR SPECIAL STATUS | NITISH KUMAR को BJP से लगा बड़ा झटका | AT2
                  
   ग्रामीणों ने कहाँ की रोड नही तो वोट नही।देखें नेरिटी ऐप में रिपोर्ट 
 
                      जनपद जौनपुर के सिद्दीकपुर,अंतर्गत विकास खण्ड करंजाकला क्षेत्र के बरैयाकाज़ी गांव के, ग्रामीणों ने...
                  
   जागतिक छायाचित्रण दिन निमित्त मालेगाव येथे दोन दिवसीय भव्य फोटो प्रदर्शन आणि विविध कार्यक्रम 
 
                      मालेगाव- जागतिक छायाचित्रण दिनानिमित्ताने मालेगाव ग्रामीणचे पोलीस उपअधीक्षक सूर्यवंशी आणि...
                  
   Pakistan में अब किसने हमला कर दिया? Sweden ने सड़क पर सेना क्यों उतार दी? 
 
                      Pakistan में अब किसने हमला कर दिया? Sweden ने सड़क पर सेना क्यों उतार दी?
                  
   हनुमान प्रगट उत्सव पर नगर के विभिन्न मंदिरों में हुया कार्यक्रमो का आयोजन 
 
                      अजयगढ:-आज हनुमान प्रगट उत्सव बड़े हर्ष के साथ पूरे नगर में मनाया गया।इस अवसर पर सुबह से ही सभी...
                  
   
  
  
  
   
  