પેટલાદ તાલુકાના ધૈર્યપુરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ગુરુવારના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાગીત થી કરવામાં આવી હતી. ધૈર્યપુરા ગામના સરપંચ રહેમતમિયાં મલેકની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રવેશ મેળવનાર શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના આચાર્ય બ્રિજેશભાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કેશવભાઈ સનાભાઇ ચૌહાણ દ્વારા શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. જિજ્ઞાસાબેન દ્વારા કાર્યક્રમના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
JDU-BJPમાં અણબનાવ બાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભાજપ છોડી જશે કોંગ્રેસમાં?
ભારત દેશમાં જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ આરસીપી સિંહના રાજીનામા બાદ બિહારનું રાજકારણ ગરમાયું...
केंद्र की राज्यों को ICU में भर्ती 'ब्रेन स्टेम डेड' मरीजों पर एडवाइजरी, देश में कम अंगदानकर्ताओं से चिंतित सरकार
नई दिल्ली। अंगदान महादान है और इस दिशा में भगीरथी प्रयास के लिए केंद्र सरकार ने राज्यों को...
Ajmer Sharif की Dargah पर Biparjoy Cyclone का दिखा रौद्र रूप , Flood में सब कुछ बहा | Rajasthan News
Ajmer Sharif की Dargah पर Biparjoy Cyclone का दिखा रौद्र रूप , Flood में सब कुछ बहा | Rajasthan News