વડાલી તાલુકા ના રહેવાસી અને બક્ષીપંચ મોરચા ના મહામંત્રી એવા માનવ બ્રહ્મભટ્ટ ની સરાહનીય કામગીરી.

વડાલી તાલુકા ના બક્ષી પંચ મોરચા ના મહામંત્રી શ્રી માનવ બ્રહ્મભટ્ટ દ્વારા તાલુકા ના નવાચામું,મોકમપુરા.રામનગર વિસ્તારમાં સ્વખર્ચે 200 તિરંગા ખરીદી મફત મા વિતરણ કરવામાં આવ્યા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના હરઘર તિરંગા અભિયાન ને લઈ જે પૈસાથી તિરંગો ખરીદી શકતા નથી તેવા વિસ્તારમાં ઘેર ઘેર ફરી મફતમાં તિરંગા વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર. મોહસીન મેમન વડાલી સાબરકાંઠા