આજ રોજ તારીખ 23.06.2024 નાં રોજ પોલિયો દિવસ રાજ્ય માં તમામ જિલ્લા, કોર્પોરેશન,માં ઉજવણી કરવામાં આવી ભારત પોલિયો મુક્ત થઈ ગયેલ છે પરંતુ હજુ અમુક દેશોમાં પોલિયો નાબૂદ નાં થયેલ હોવાથી ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે જેથી કાલોલ તાલુકા ના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં પણ 0 થી 5 વર્ષ નાં તમામ બાળકો ને પોલિયો રસી આપવામાં આવી હતી જેમાં કાલોલ નગર પાલિકા માજી પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય ની ઉપસ્થિતિ માં ખુલ્લો કરવામાં આવ્યો,તેમાં તાલુકા હેલ્થ ઓફીસર ડો મિનેશ દોશી,મેડિકલ ઓફિસર ડો. પલક પટેલ., સુપરવાઝર દિનેશ બારીઆ આરોગ્ય સ્ટાફ,આશા,આંગણવાડી કાર્યકર,તેમજ નગર નાં સૌ નાગરિકો દ્વારા કુલ 19 જેટલા બુથ માં "બે ટીપાં દરેક વાર બાળક ની લઈએ દરકાર "ના સ્લોગન થી પાંચ હજાર જેટલા બાળકોને પોલિયો રસી આપવાની સિદ્ધિ હાં
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাকুম ৰাজহুৱা নামঘৰত শংকৰ জন্মোৎসৱ উপলক্ষে ভাগৱত যাত্ৰা
মাকুম ৰাজহুৱা নামঘৰত শংকৰ জন্মোৎসৱ উপলক্ষে ভাগৱত যাত্ৰা
Parliament Budget Session: संसद में Ram Mandir पर बोले Asaduddin Owaisi, छिड़ गई महाबहस | Latest
Parliament Budget Session: संसद में Ram Mandir पर बोले Asaduddin Owaisi, छिड़ गई महाबहस | Latest
શિનોર જનસેવા કેન્દ્ર ના લોલમપોલ વહીવટ સામે, ધરમધકકા ખાઇ રહેલા અરજદારો માં રોષ
શિનોર જનસેવા કેન્દ્ર ના લોલમપોલ વહીવટ સામે, ધરમધકકા ખાઇ રહેલા અરજદારો માં રોષ
મોરબી દુર્ઘટના ને પગલે મુખ્યમંત્રી એ કચ્છ પ્રવાસ રદ કર્યો.
આજરોજ મુખ્યમંત્રીશ્રીનો ધોરડો ખાતેનો પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર રદ થયો છે. ધોરડો ખાતેનો...
કપડવંજ તાલુકાના આ એડવોકેટે પોતાના સમાજ અને તાલુકાનું ગૌરવ વધાર્યું
કપડવંજ તાલુકાના ઉત્કંઠેશ્વર મહાદેવ ના વતની અને કપડવંજ કોર્ટ મા વકીલાત નો વ્યવસાય કરતા ભાવિક...