નગરપાલિકા ના પ્રમુખ સાગરભાઇ પટેલ અને નગરપાલિકાના સદસ્યો દ્વારા હર ઘર તિરંગા યાત્રા

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ 

તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે

રાષ્ટ્રની આન બાન અને શાન સમા ત્રીરંગાને ઘર ઘર લહેરાવી

રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરીએ

તે સંદર્ભે ખેડબ્રહ્મા નગરપાલિકા ના પ્રમુખ સાગરભાઇ પટેલ, અરવિંદ ભાઈ, રાવલ, હસમુખભાઈ રાવલ, અરવિંદ ભાઈ ઠક્કર, ભાવેન્દ્રસિંહ બાપુ,હિતેશભાઈ દીક્ષિત, મીનાબેન જોશી દ્વારા ખેડબ્રહ્મા બજારની દુકાને દુકાને તિરંગા આપી

તિરંગા હમારી શાન હૈ ના નારા સાથે વાતાવરણને રાષ્ટ્રીય ભક્તિથી તરબોળ કર્યું હતુ

રીપોર્ટર મનોજ રાવલ ખેડબ્રહ્મા