કઠલાલ તાલુકા ના બગડોલ ગામ ખાતે પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ ઝાલા ના જન્મદિવસે જન સંવાદ સભા યોજવામાં આવી હતી. આ સભામાં આમ આદમી પાર્ટી ના ખેડા જિલ્લા પ્રમુખ કમલેશભાઈ વાઘેલા, તથા મહુધા તાલુકાના સંગઠન મંત્રી. બગડોલ ના પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ ઝાલા, સહ સંગઠન મંત્રી દિલીપભાઈ પરમાર, સંગઠન મંત્રી દિલીપભાઈ ડાભી, સંગઠન મંત્રી ભરતભાઈ તળપદા,સહ સંગઠન મંત્રી કમલેશભાઈ ,સહ સંગઠન મંત્રી અનિલભાઈ તેમજ આ જન સંવાદ સભા માં પાંચ સો થી વધુ લોકો એ ભાગ લઈ આમ આદમી પાર્ટી ના કાર્ય ને બિરદાવ્યું જેમાં બગડોલ ગામ ના સરપંચ જસવંત સિંહ,ફુલાતે ભાઈ તેમજ દિલીપ ભાઈ વકીલ તેમના ૧૦૦ જેટલા કાર્યકર મિત્રો સાથે ભાજપ માંથી આમ આદમી પાર્ટી માં જોડાયા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
5 સપ્ટેમ્બરે રણનીતિ સાથે દિલ્હીથી ગુજરાત આવશે રાહુલ ગાંધી
5 સપ્ટેમ્બરે રણનીતિ સાથે દિલ્હીથી ગુજરાત આવશે રાહુલ ગાંધી
અમરેલી મા બ્રહ્મા કુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય દ્વારા કષ્ણરાસ લીંલાનો કાર્યક્રમ યોજાયો
અમરેલી મા બ્રહ્મા કુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય દ્વારા કષ્ણરાસ લીંલાનો કાર્યક્રમ યોજાયો
વડોદરા શહેરમાં મધ્યગુજરાતમાં સૌથી મોટામાં મોટી હોસ્પિટલમાં સામાજિકકાર્યકર્તા કમલેશપરમાર એ લીધીવિઝીટ.
વડોદરા શહેરમાં મધ્યગુજરાતમાં સૌથી મોટામાં મોટી હોસ્પિટલમાં સામાજિકકાર્યકર્તા કમલેશપરમાર એ લીધીવિઝીટ.
निर्माणाधीन दिल्ली-मुंबई एक्सप्रेस-वे पर भीषण सड़क हादसा, दो दोस्तों की हुई मौत
लाखेरी. निर्माणाधीन दिल्ली-मुंबई एक्सप्रेस-वे पर लाखेरी क्षेत्र के बालापुरा के समीप भीषण सड़क...
જાફરાબાદ : ધોળા દિવસે સિંહણે વાછરડાનું મારણ કર્યું | SatyaNirbhay News Channel
જાફરાબાદ : ધોળા દિવસે સિંહણે વાછરડાનું મારણ કર્યું | SatyaNirbhay News Channel