સોજીત્રા મોટી ચોકડી થી સોજીત્રા જવાનો માર્ગ બિસ્માર થતો જાય છે. રસ્તા ઉપર મોટા ખાડા ને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા ઉપર મોટા મેન્ટલ પડેલા છે. જેને કારણે ટુ વ્હીલર ચાલકો અને ફોરવ્હીલ ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તા ને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા રસ્તા ઉપર રીપેરીંગની કામગીરી ન કરાતા લોકોનો તંત્ર ઉપર રોષ ભભૂકતો તો જોવા મળે છે. આ ઉપરાંત સોજીત્રાના અનેક વિસ્તારના રસ્તા બિસ્માર હાલતમાં છે.ત્યારે સોજીત્રામાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ જ બિસ્માર બનતા લોકોને મુશ્કેલી પડી રહી છે. બિસ્માર રસ્તા ને કારણે વાહન ચાલકોમાં નાના મોટા અકસ્માતનું જોખમ રહેલું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MP में तीन मालगाड़ियां आपस में टकराई, 1 पायलट की हुई मौत 5 लोको पायलट घायल, इंजन में लगी आग, बिलासपुर-कटनी रूट की ट्रेनें हुई प्रभावित
MP में तीन मालगाड़ियां आपस में टकराई, 1 पायलट की हुई मौत 5 लोको पायलट घायल, इंजन में लगी आग,...
पिक विमा संदर्भात स्वाभिमानी शेतकरी संघटनेच्या बैठकीस उपस्थित रहा- करपे@india report
पिक विमा संदर्भात स्वाभिमानी शेतकरी संघटनेच्या बैठकीस उपस्थित रहा जिल्हाध्यक्ष करपे@india report
Following an age-old tradition, Lord Ganapati is welcomed.
Lord Ganpati arrived at Lukshmi Vilas Palace on Ganesh Chaturthi with traditional sound of...
શિનોર ગ્રામ પંચાયત ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરાઈ
શિનોર ગ્રામ પંચાયત ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરાઈ