સોજીત્રા મોટી ચોકડી થી સોજીત્રા જવાનો માર્ગ બિસ્માર થતો જાય છે. રસ્તા ઉપર મોટા ખાડા ને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા ઉપર મોટા મેન્ટલ પડેલા છે. જેને કારણે ટુ વ્હીલર ચાલકો અને ફોરવ્હીલ ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી બિસ્માર રસ્તા ને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા રસ્તા ઉપર રીપેરીંગની કામગીરી ન કરાતા લોકોનો તંત્ર ઉપર રોષ ભભૂકતો તો જોવા મળે છે. આ ઉપરાંત સોજીત્રાના અનેક વિસ્તારના રસ્તા બિસ્માર હાલતમાં છે.ત્યારે સોજીત્રામાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ જ બિસ્માર બનતા લોકોને મુશ્કેલી પડી રહી છે. બિસ્માર રસ્તા ને કારણે વાહન ચાલકોમાં નાના મોટા અકસ્માતનું જોખમ રહેલું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલસાડ ખાતે ABVP દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી જેમાં વલસાડની 6 જેટલી અલગ અલગ કોલેજના 6000 વિદ્યાર્થીઓ જોડાયા...
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લા ખાતે પણ આઝાદીના અમૃત...
આટકોટ ગોડલ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો
આટકોટ ગોંડલ ચોકડી પાસે બસ અને ફોર વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો બસ ડીવાઈડર પર ચડી ગઇ હતી ધટના...
CM યોગીની આગેવાની હેઠળ મૌન પગપાળા માર્ચ, સ્વતંત્રતા દિવસને લઈને સમગ્ર યુપીમાં હાઈ એલર્ટ
આ દિવસે (14 ઓગસ્ટ 1947) ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું હતું. ભાજપ અને યોગી આદિત્યનાથ સરકાર આ...
AI टेक्नोलॉजी वैश्विक विकास में बनेगी मददगार, लेकिन 40 प्रतिशत नौकरियों के जाने का रहेगा खतरा: IMF
दुनिया भर में आर्टिफिशियल इंटेलिजेंस को लेकर अलग-अलग बहस चल रही हैं। एआई की वजह से लोगों की...