કાલોલ તાલુકાના એક ગામની સગીરાને તા ૦૭/૦૬/૨૪ ના રાત્રી ના ૧૧ કલાકથી તા ૦૮/૦૬/૨૪ ના સવારના ૬:૦૫ કલાક ના સમયગાળા દરમિયાન તેણીના ધરે થી કાયદેસરના વાલીપણા માથી સગીર હોવાનુ તેમજ અનુસૂચિત જાતિની હોવાનુ જાણવા છતા પણ લગ્ન કરવાના ઈરાદે પટાવી ફોસલાવી શારીરિક શોષણ કરવાના ઈરાદે ભગાડી જનાર રોહિતકુમાર ઊર્ફે ખાટિયો દિલીપભાઈ બારીયા સામે સગીરાના વાલીએ કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે અપહરણ તેમજ પોકસો એક્ટ અને એટ્રોસીટી એક્ટ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાલોલ ના ઈનચાર્જ ડીવાયએસપી બી એલ દેસાઈ દ્વારા શરૂ કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કિર્તીદાનગઢવી | જેતપુર | GujaratElections2022 | Gujarat કિર્તીદાન ગઢવીએ ડાયરામાં મતદાન અપીલ કરી
કિર્તીદાનગઢવી | જેતપુર | GujaratElections2022 | Gujarat કિર્તીદાન ગઢવીએ ડાયરામાં મતદાન અપીલ કરી
পথত ভুই ৰুই, জেউৰা দি অভিনৱ প্ৰতিবাদ
সোনাৰীচাপৰি বৰ্ষামুখ পথত ৰাইজৰ ভুই ৰুই ,জেউৰা দি অভিনৱ প্ৰতিবাদ সাৱস্ত কৰিছে ৷
সোনাৰীচাপৰি...
कांवड़ रूट पर नेमप्लेट को लेकर रोक जारी, सुप्रीम कोर्ट ने खारिज की यूपी सरकार की दलील
सुप्रीम कोर्ट ने आज एक बार फिर कहा कि कांवड़ रूट पर खाने-पीने की दुकानों पर नेमप्लेट लगाने के...
ABFRL Demerger News | इस Stock के डीमर्जर के एलान के बाद क्या निवेशकों का होगा बड़ा Loss? | Business
ABFRL Demerger News | इस Stock के डीमर्जर के एलान के बाद क्या निवेशकों का होगा बड़ा Loss? | Business
ઉંદેલ હત્યા કેસમાં જામીન પર ફરાર આરોપી સામે કોર્ટે જાહેરનામું બહાર પાડ્યું
ખંભાત તાલુકાના ઉંદેલ ગામે વર્ષ-૨૦૧૯માં હત્યા કેસના આરોપી ધવલકુમાર કમલેશભાઈ ઉર્ફે કનુભાઈ પટેલ ૭...