કાલોલ તાલુકાના એક ગામની સગીરાને તા ૦૭/૦૬/૨૪ ના રાત્રી ના ૧૧ કલાકથી તા ૦૮/૦૬/૨૪ ના સવારના ૬:૦૫ કલાક ના સમયગાળા દરમિયાન તેણીના ધરે થી કાયદેસરના વાલીપણા માથી સગીર હોવાનુ તેમજ અનુસૂચિત જાતિની હોવાનુ જાણવા છતા પણ લગ્ન કરવાના ઈરાદે પટાવી ફોસલાવી શારીરિક શોષણ કરવાના ઈરાદે ભગાડી જનાર રોહિતકુમાર ઊર્ફે ખાટિયો દિલીપભાઈ બારીયા સામે સગીરાના વાલીએ કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે અપહરણ તેમજ પોકસો એક્ટ અને એટ્રોસીટી એક્ટ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાલોલ ના ઈનચાર્જ ડીવાયએસપી બી એલ દેસાઈ દ્વારા શરૂ કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Suhani Bhatnagar Dies: तुम्हारे बिना ‘दंगल’ अधूरी होती, सुहानी की मौत पर आमिर खान की ओर से आया ऐसा रिएक्शन
आमिर खान की सबसे कामयाब फिल्म दंगल में उनकी बेटी का किरदार निभाकर रातों-रात चर्चा में आईं चाइल्ड...
Crude Price Fall Benefits LIVE | Top 20 Stocks Today:आज बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा?
Crude Price Fall Benefits LIVE | Top 20 Stocks Today:आज बाजार में कौन से स्टॉक्स से बनेगा पैसा?
કરપ્સન કે દાદાગીરી ? કોર્પોરેટરને આવ્યો માર મારવામાં
#buletinindia #gujarat #dabhoi
PM મોદી 30મીએ કરશે મેટ્રોનું લોકાર્પણ
કાર્યક્રમ બાદ બે દિવસમાં નાગરિકો માટે મેટ્રો શરૂ થશે, રૂ.5થી લઈ 25 સુધીની ટિકિટ,...