કાલોલ તાલુકાના એક ગામની સગીરાને તા ૦૭/૦૬/૨૪ ના રાત્રી ના ૧૧ કલાકથી તા ૦૮/૦૬/૨૪ ના સવારના ૬:૦૫ કલાક ના સમયગાળા દરમિયાન તેણીના ધરે થી કાયદેસરના વાલીપણા માથી સગીર હોવાનુ તેમજ અનુસૂચિત જાતિની હોવાનુ જાણવા છતા પણ લગ્ન કરવાના ઈરાદે પટાવી ફોસલાવી શારીરિક શોષણ કરવાના ઈરાદે ભગાડી જનાર રોહિતકુમાર ઊર્ફે ખાટિયો દિલીપભાઈ બારીયા સામે સગીરાના વાલીએ કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે અપહરણ તેમજ પોકસો એક્ટ અને એટ્રોસીટી એક્ટ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાલોલ ના ઈનચાર્જ ડીવાયએસપી બી એલ દેસાઈ દ્વારા શરૂ કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'માં મોગલ નો મહિમા અપરંપાર'- મહિલા એ મકાન માટે માની હતી માનતા અને માતાજી એ બતાવ્યો પરચો..
'માં મોગલ નો મહિમા અપરંપાર'- મહિલા એ મકાન માટે માની હતી માનતા અને માતાજી એ બતાવ્યો પરચો..
200 કુટુંબોને પશુધન થકી પ્રાપ્ત થયું ગોબરગેસ સ્વસ્થ ઈંધણ
નવસારી જિલ્લાના ૨૦૦ કુટુંબોને પશુધન થકી પ્રાપ્ત થયું ‘ગોબર ગેસ સ્વચ્છ ઇંધણ’
સ્વચ્છ...
Thane : उल्हासनगर मधील खळबळजनक घटना
Thane : उल्हासनगर मधील खळबळजनक घटना
আহোম জনগোষ্ঠীক অপমান কৰাৰ বিৰুদ্ধে উত্তাল সোণাৰি।
সোণাৰিত অসম জাতীয়তাবাদী যুৱ ছাত্ৰ পৰিষদৰ প্ৰতিবাদ।
আহোম জনগোষ্ঠীক অপমান কৰাৰ বিৰুদ্ধে...