કાલોલ તાલુકાના એક ગામની સગીરાને તા ૦૭/૦૬/૨૪ ના રાત્રી ના ૧૧ કલાકથી તા ૦૮/૦૬/૨૪ ના સવારના ૬:૦૫ કલાક ના સમયગાળા દરમિયાન તેણીના ધરે થી કાયદેસરના વાલીપણા માથી સગીર હોવાનુ તેમજ અનુસૂચિત જાતિની હોવાનુ જાણવા છતા પણ લગ્ન કરવાના ઈરાદે પટાવી ફોસલાવી શારીરિક શોષણ કરવાના ઈરાદે ભગાડી જનાર રોહિતકુમાર ઊર્ફે ખાટિયો દિલીપભાઈ બારીયા સામે સગીરાના વાલીએ કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે અપહરણ તેમજ પોકસો એક્ટ અને એટ્રોસીટી એક્ટ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાલોલ ના ઈનચાર્જ ડીવાયએસપી બી એલ દેસાઈ દ્વારા શરૂ કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिक्षा मंत्री के क्षेत्र में स्कूलों का बुरा हाल... बच्चे पानी के लिए दर-दर भटकने को मजबूर देखिए
शिक्षा मंत्री के क्षेत्र में स्कूलों का बुरा हाल... बच्चे पानी के लिए दर-दर भटकने को मजबूर देखिए
India Vix Falls By 10% | Share Market Big Cues | FIIs की Selling का आखिरी दौर आ गया? | Index Futures
India Vix Falls By 10% | Share Market Big Cues | FIIs की Selling का आखिरी दौर आ गया? | Index Futures
Delhi Police के ACP के बेटे को उसके ही दोस्तों ने प्लानिंग कर मार डाला, 4 दिन बाद पता चला
Delhi Police के ACP के बेटे को उसके ही दोस्तों ने प्लानिंग कर मार डाला, 4 दिन बाद पता चला
સુરતના પાલનપુર જકાતનાકા નજીકના રહીશોએ કેમ કર્યો હોબાળો? - Know on ZEE 24 Kalak
સુરતના પાલનપુર જકાતનાકા નજીકના રહીશોએ કેમ કર્યો હોબાળો? - Know on ZEE 24 Kalak