કાલોલ તાલુકાના એક ગામની સગીરાને તા ૦૭/૦૬/૨૪ ના રાત્રી ના ૧૧ કલાકથી તા ૦૮/૦૬/૨૪ ના સવારના ૬:૦૫ કલાક ના સમયગાળા દરમિયાન તેણીના ધરે થી કાયદેસરના વાલીપણા માથી સગીર હોવાનુ તેમજ અનુસૂચિત જાતિની હોવાનુ જાણવા છતા પણ લગ્ન કરવાના ઈરાદે પટાવી ફોસલાવી શારીરિક શોષણ કરવાના ઈરાદે ભગાડી જનાર રોહિતકુમાર ઊર્ફે ખાટિયો દિલીપભાઈ બારીયા સામે સગીરાના વાલીએ કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે અપહરણ તેમજ પોકસો એક્ટ અને એટ્રોસીટી એક્ટ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાલોલ ના ઈનચાર્જ ડીવાયએસપી બી એલ દેસાઈ દ્વારા શરૂ કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वायनाड त्रासदी को संसद में उठाएंगे राहुल गांधी
केरल के वायनाड में मंगलवार को हुए भूस्यकलन ने तबाही मचा दी। अबतक इस भूस्खलन के कारण मरने वालों का...
માતાનામઢ જતાં સુરતના પદયાત્રીની અનોખી માનતા : આંખે પાટા બાંધી ૭૦૦ કિ.મી.ની પગપાળા યાત્રા..!
માતાનામઢ જતાં સુરતના પદયાત્રીની અનોખી માનતા : આંખે પાટા બાંધી ૭૦૦ કિ.મી.ની પગપાળા યાત્રા..!
मोदी 3.0 में राजस्थान का यह जाट नेता बना कैबिनेट मंत्री, रविंद्र सिंह भाटी ने ऐसे पहुंचाया फायदा!
मोदी 3.0 सरकार का रविवार को गठन हो चुका है। इसमें राजस्थान के चार सांसदों गजेंद्र सिंह शेखावत,...
તળાજાના નવા સાંગાણા અંબિકા આશ્રમ ખાતે પુજ્ય બાપુ દ્વારા અનુષ્ઠાન યજ્ઞ શરૂ કરાયો જુઓ
તળાજાના નવા સાંગાણા અંબિકા આશ્રમ ખાતે પુજ્ય બાપુ દ્વારા અનુષ્ઠાન યજ્ઞ શરૂ કરાયો જુઓ
VIDEO - थाईलैंड के गणपति भक्तों ने दगडूशेठ हलवाई गणपती के दर्शन किए
Ganpati devotees from Thailand took Darshan of Dagdusheth Halwai Ganpati