કાલોલ તાલુકાના રતનપુરા ગામે રહેતા જશવંતભાઈ જયંતીભાઈ વણકર ઉ વ ૩૬ શનિવારે રાત્રે 8 વાગ્યા ના સુમારે કાતોલ ગામે રામદેવપીરના પાઠમાં મોટરસાયકલ લઈને નીકળ્યા હતા અને પાઠ પુર્ણ થયા બાદ રવિવારે વહેલી સવારે પોતાના ઘરે જવા માટે મોટરસાયકલ લઈને ઇનોક્સ કંપની પાસેથી પસાર થતા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા અકસ્માત સર્જાયો હતો અને મોટરસાયકલ સાથે તેઓ રોડની સાઈડમાં પડી ગયા હતા અને ત્યા લોહી પડેલ હતુ. જેઓને કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેઓને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ તથા ફરજ ના ડોક્ટરએ મરણ પામેલા જાહેર કર્યા હતા. સમગ્ર બાબતની ફરિયાદ તેઓના મોટાભાઈ સુરેશભાઈ જયંતીભાઈ વણકરે કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઇ એલ એ પરમાર દ્વારા શરૂ કરાઈ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દેવગઢ બારિયામા વણઝારા સમાજના અગ્રણીનુ રાસ રમતાં રમતાં મોત નિપજતા પરિવારમા માતમ છવાયો
દેવગઢ બારિયામા વણઝારા સમાજના અગ્રણીનુ રાસ રમતાં રમતાં મોત નિપજતા પરિવારમા માતમ છવાયો
Jagdeep Dhankar का अपमान करने पर जाट समुदाय के किया प्रदर्शन, विपक्ष के नेताओं को सुनाई खरी-खोटी
Jagdeep Dhankar का अपमान करने पर जाट समुदाय के किया प्रदर्शन, विपक्ष के नेताओं को सुनाई खरी-खोटी
Diwali 2023 : T-Series की दिवाली पार्टी में Bollywood Celebrities की महफ़िल | Viral | N18V | News18
Diwali 2023 : T-Series की दिवाली पार्टी में Bollywood Celebrities की महफ़िल | Viral | N18V | News18
बनास नदी में बहने से बचे दो छात्र, पुलिस ने चलाया रेस्क्यू ऑपरेशन
बनास नदी में बहने से बचे दो छात्र, पुलिस ने चलाया रेस्क्यू ऑपरेशन