કાલોલ તાલુકાના રતનપુરા ગામે રહેતા જશવંતભાઈ જયંતીભાઈ વણકર ઉ વ ૩૬ શનિવારે રાત્રે 8 વાગ્યા ના સુમારે કાતોલ ગામે રામદેવપીરના પાઠમાં મોટરસાયકલ લઈને નીકળ્યા હતા અને પાઠ પુર્ણ થયા બાદ રવિવારે વહેલી સવારે પોતાના ઘરે જવા માટે મોટરસાયકલ લઈને ઇનોક્સ કંપની પાસેથી પસાર થતા હતા તે સમયે કોઈ અજાણ્યા વાહનની અડફેટમાં આવી જતા અકસ્માત સર્જાયો હતો અને મોટરસાયકલ સાથે તેઓ રોડની સાઈડમાં પડી ગયા હતા અને ત્યા લોહી પડેલ હતુ. જેઓને કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેઓને માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ તથા ફરજ ના ડોક્ટરએ મરણ પામેલા જાહેર કર્યા હતા. સમગ્ર બાબતની ફરિયાદ તેઓના મોટાભાઈ સુરેશભાઈ જયંતીભાઈ વણકરે કાલોલ પોલીસ મથકે નોંધાવતા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઇ એલ એ પરમાર દ્વારા શરૂ કરાઈ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लोकसभा चुनाव के चार महीने बाद पीएम नरेंद्र मोदी ने पहली बार की मन की बात, बोले मां के नाम पर एक पेड़ अवश्य लगाए।
Namana
पीएम नरेंद्र मोदी ने रविवार को लगभग 4 महीने बाद रेडियो प्रोग्राम के दौरान मन...
India's Sinking Silicon Valley: Bengaluru Roads Turn Into Rivers
India's Sinking Silicon Valley: Bengaluru Roads Turn Into Rivers
दोन मालवाहू ट्रकच्या भीषण अपघाताने वाहतूक कोंडी; ठाणेदार मोरे तत्काळ घटनास्थळी
दोन मालवाहू ट्रकच्या भीषण अपघाताने वाहतूक कोंडी; ठाणेदार मोरे तत्काळ घटनास्थळी
मोदी ने इजराइली प्रधानमंत्री नेतन्याहू से फोन पर बात की:पश्चिम एशिया में तनाव कम करने को कहा
इजराइल के प्रधानमंत्री बेंजामिन नेतन्याहू ने प्रधानमंत्री नरेंद्र मोदी को फोन किया। मोदी ने X पर...
Kia EV3 के ग्लोबल लॉन्च के बाद कीमतों का हुआ खुलासा, जानिए भारतीय बाजार में कब मारेगी एंट्री
Kia EV3 अगस्त 2024 तक कोरिया में बिक्री के लिए उपलब्ध होगी उसके बाद यूरोपीय और अमेरिकी बाजारों...