લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થતાની સાથે જ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સાથ છોડવાની જાહેરાત કરી દીધી છે. AAPના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે બેઠક બાદ આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સાથેનું ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે જ હતું, વિધાનસભા ચૂંટણી આમ આદમી પાર્ટી એકલા જ લડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দেওমৰনৈৰ নিকটৱৰ্ত্তী হাপামাৰাত কন্ঠ শিল্পী তপন কলিতাৰ শ্ৰব্য গীতৰ এলবাম "বিচৰা মৰম" উন্মোচন
দেওমৰনৈৰ নিকটৱৰ্ত্তী হাপামাৰাত কন্ঠ শিল্পী তপন কলিতাৰ শ্ৰাব্য গীতৰ এলবাম "বিচৰা মৰম" উন্মোচন...
વડોદરા શહેરના કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા એક નવું અભિયાન શરૂ કરાવ્યું છે
વડોદરા શહેરના કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટના યુવાનો દ્વારા એક નવું અભિયાન શરૂ કરાવ્યું છે
રાજકોટના માથે મોટી ઘાત... 40 દિવસમાં રાજકોટમાં કુલ 7 યુવાનોના હાર્ટએટેકથી મોત
રાજકોટમાં આજે રવિવારના દિવસે માઠા સમાચાર સામે આવ્યા છે. વધુ એક યુવાનનું ક્રિકેટ રમતા રમતા મોત...
પોરબંદર પાલિકા દ્વારા રિવરફ્રન્ટ સામે ડીમોલેશન હાથ ધરાયુ
પોરબંદર પાલિકા દ્વારા રિવરફ્રન્ટ સામે ડીમોલેશન હાથ ધરાયુ